શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Antibiotic Resistance: એન્ટીબાયોટિક્સ દવા પણ નહિ કરે અસર,WHOએ આપી ચેતાવણી

એન્ટિબાયોટિકનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જેના કારણે શરીરમાં બોડી રેસેસ્ટેન્સ તા ઝડપથી વધી રહી છે. દવાઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે. WHOએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે.

Antibiotic Resistance:એન્ટિબાયોટિકનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જેના કારણે શરીરમાં બોડી રેસેસ્ટેન્સ તા ઝડપથી વધી રહી છે. દવાઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે. WHOએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે.

તાવ આવ્યો, ઝડપથી દવા લીધી. ખાંસી થઈ, પછી દવા લીધી. થોડીક તકલીફમાં દવાઓ ખાવી અને એન્ટીબાયોટીક્સનું આડેધડ સેવન માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે એક મોટો ખતરો બની રહ્યો છે. આ દવાઓ ખાવાથી બોડીમાં રેસિસ્ટેન્સ વધી રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે, તમે જોયું જ હશે કે જે દવાઓ થોડા વર્ષો પહેલા બજારમાં વેચાતી હતી. હવે તે બજારમાં દેખી નથી. બંધ થવાનું કારણ છે  તેણે  શરીરમાં અસર કરવાનું બંધ કરી દીધું છે. જે ખૂબ જ ચિંતાજનક છે.

ડેનમાર્કમાં  વ્યક્ત કરવામાં આવી ચિંતા

તાજેતરમાં, ડેનમાર્કના કોપનહેગનમાં યુરોપિયન કોંગ્રેસ ઓફ ક્લિનિકલ માઇક્રોબાયોલોજી અને ચેપી રોગોની ઓનલાઈન બેઠક યોજાઈ હતી. બેઠકમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં ચેપી રોગના ઈન્ચાર્જ ડૉ. એરોન ગ્લાટે જણાવ્યું કે જે રીતે એન્ટિબાયોટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એન્ટિબાયોટિક પ્રતિકાર એ આવનારા વર્ષોમાં મુખ્ય ચિંતાઓમાંની એક છે. જો તેને સમયસર કાબુમાં લેવામાં નહીં આવે તો આવનારા વર્ષોમાં જીવલેણ તબાહી સર્જી શકે છે.

આ WHOની ચેતાવણી છે

WHO એ પણ એન્ટિબાયોટિક્સના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. WHOએ કહ્યું છે કે, વિશ્વના દરેક દેશમાં એન્ટીબાયોટીક્સનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. આના કારણે ઓછી ક્ષમતાવાળી એન્ટિબાયોટિક્સે લોકોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. દવાઓ પ્રત્યેનો આ પ્રતિકાર બિલકુલ સારો નથી. આને માત્ર ચેતવણી તરીકે જ માનવું જોઈએ.

એન્ટિબાયોટિક્સ દર્દી પર બિનઅસરકારક બની હતી

નેવાર્કમાં એન્ટિબાયોટિકની બિનઅસરકારકતા અંગે એક અહેવાલ પ્રકાશિત થયો છે. અહેવાલો અનુસાર, 43 વર્ષીય કેન્સરના દર્દીને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સપ્લાન્ટ સફળ થયું. હોસ્પિટલમાંથી રજા આપવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ તે જ સમયે દાંતમાં ચેપ અને તાવ આવી ગયો. ડૉક્ટરોએ તેને ઠીક કરવા માટે એન્ટિબાયોટિક્સ આપી. પરંતુ આ દવાઓની દર્દી પર કોઈ અસર થઈ ન હતી. બાદમાં, જ્યારે માઇક્રોબાયોલોજી લેબ પરીક્ષણ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે લોહીમાં ક્લેબસિએલા નામનું ઘાતક બેક્ટેરિયા મળી આવ્યું. આ બેક્ટેરિયા મોટાભાગની દવાઓ સામે પ્રતિરોધક હતો. બાદ આ સ્થિતિમાં દર્દીનો ચેપ વધ્યો ત્યારે દર્દીનું મૃત્યુ થયું.

ભારતમાં 7 લોકો તેનાથી પરેશાન છે

એક રિપોર્ટ અનુસાર દેશ અને દુનિયામાં ડ્રગ્સ સામે રેસિસ્ટેંન્સ  સતત વધી રહ્યો છે. ભારતમાં ઓછામાં ઓછા 7 લાખ લોકો આ સમસ્યાથી પરેશાન છે, જ્યારે વર્ષ 2050 સુધીમાં વિશ્વભરમાં દસ કરોડ લોકો ડ્રગ્સ પ્રત્યે પ્રતિરોધક બની શકે છે. દવાઓના પ્રતિકારનો અર્થ એ છે કે બેક્ટેરિયા અને ફૂગ કે જેને દવા મારવા માટે તૈયાર કરવામાં આવે છે. વધુ પડતા સેવનથી બેક્ટેરિયાને તે તે દવાઓની આદત પડી જાય છે અને તે નાશ પામતા નથી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget