શોધખોળ કરો

Health: શું ડાયાબિટિસના દર્દીઓ ખાંડના બદલે ગોળ ખાઇ શકે છે? જાણો શું કહે છે આયુર્વેદ

ડાયાબિટીસના દર્દીઓ ગોળ ખાઈ શકે છે.આ તે જમાનામાં સત્ચ હતું જ્યારે ગોળ શુદ્ધ સ્વરૂપમાં આવતો હતો. પરંતુ, આજના સમયમાં શુદ્ધ ગોળ મળવો મુશ્કેલ છે.જેથી ગોળને પણ હેલ્ધી ઓપ્શન માની ખાવો યોગ્ય નથી. જયારે ખાસ વાત ડાયાબિટિસના દર્દીની હોય

Health:ડાયાબિટીસના દર્દીઓ ગોળ ખાઈ શકે છે.આ તે સમયનું સત્ય છે જ્યારે  જ્યારે ગોળ શુદ્ધ સ્વરૂપમાં મળતો હતો.   પરંતુ, આજના સમયમાં શુદ્ધ ગોળ મળવો તો દૂરની વાત બની ગઈ છે. આજકાલ મળતો ગોળ ખાંડ કરતા પણ ખતરનાક બની ગયો છે.

 આજકાલ લોકોમાં ડાયાબિટીસનો રોગ ઝડપથી વધી રહ્યો છે. ડાયાબિટીસ જેને સામાન્ય ભાષામાં સુગર ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, મધુપ્રમેહ  સતત લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યી છે. આ બીમારી સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે, જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. આવી જ એક વાત એ છે કે શું ડાયાબિટીસના દર્દીઓ ખાંડને બદલે ગોળ ખાઈ શકે છે કે નહીં.

 ડાયાબિટીસના દર્દીઓ ગોળ ખાઈ શકે છે.આ તે જમાનામાં સત્ચ હતું જ્યારે ગોળ શુદ્ધ સ્વરૂપમાં આવતો હતો. પરંતુ, આજના સમયમાં શુદ્ધ ગોળ મળવો તો દૂરની વાત બની ગઈ છે. આજકાલ મળતો ગોળ ખાંડ કરતા પણ ખતરનાક બની ગયો છે. તેથી ગોળ ખાવાનું ટાળવું જોઈએ. સામાન્ય રીતે ડાયાબિટીસ એ આપણી ખરાબ જીવનશૈલીના કારણે થતો રોગ છે. ખાંડ અને ગોળના વિકલ્પની વાત કરીએ તો બંનેમાંથી ગોળ વધુ હેલ્થી વિકલ્પ કહી શકાય એ પણ ત્યારે જ જ્યારે ગોળ સંપૂર્ણ ઓર્ગેનિક હોય

ડાયાબિટીસથી પીડિત લોકો માટે ગોળના કોઈ ખાસ ફાયદા નથી. પેઢી દર પેઢી આપણે ગોળના ફાયદા વિશે વાત કરતા આવ્યા છીએ. આપણે સમજવું જોઈએ કે ગોળ ન તો ખાંડનો આરોગ્યપ્રદ વિકલ્પ છે કે ન તો તે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં કે વજન વધતા રોકવામાં ફાયદાકારક છે.

જો કે ગોળ બાળકો માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે, પરંતુ તે પુખ્ત વયના લોકો માટે આરોગ્યપ્રદ નથી. ગોળમાં  રહેલી  અતિશય સુક્રોઝ સામગ્રી મેટાબોલિક રોગોનું કારણ બની શકે છે, જેમ કે વજન વધવું અથવા લોહીમાં શર્કરાનું સ્તર વધે છે. ગોળ ખાંડની તુલનામાં બ્લડ સુગર લેવલ ઓછું વધારે છે. જેથી ડાયાબિટિસના દર્દીઓ તેનું સેવન સ્વીટ ખાવાની ક્રેવિંગને શાંત કરવા પુરતું ખાઇ શકે છે પરંતુ ગોળનું પણ વધુ પડતું સેવન બ્લડ સુગર લેવલ વધારશે અને તે વજન વધારવાનું પણ કારણ બને છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget