શોધખોળ કરો

Kidney Stones: શું બિયર પીવાથી ખરેખર ઓગળી જાય છે 'કિડનીમાંથી પથરી'? જાણો શું કહે છે ડોક્ટર્સ આ વિશે

Kidney Stone: ડોકટરોનું કહેવું છે કે એવો કોઈ વૈજ્ઞાનિક ડેટા નથી, જે પુષ્ટિ કરે કે બીયર પીવાથી કીડની સ્ટોન મટી શકે છે.

Kidney Stones:  આજકાલ કિડનીમાં પથરીના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. પીડાદાયક હોવાની સાથેકિડની સ્ટોન પેશાબ કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી ઊભી કરે છે અને કિડનીમાં સોજો આવી શકે છે. કિડનીમાં ખનિજો અને ક્ષારના સખત વધારાને કારણે પથરી બને છે. તે કિડનીની અંદર બને છેજે ખૂબ જ પીડાદાયક હોય છે. તબીબોના મતે કિડનીમાં પથરીના કેસ ઝડપથી વધી રહ્યા છે અને તેનું એક કારણ કિડનીના કાર્યની અધૂરી જાણકારી અને કિડનીના રોગો સાથે સંકળાયેલા જોખમો છે.

બિયરથી કિડની સ્ટોનનો ઈલાજ કરવાના મામલે પણ એક સર્વે કરવામાં આવ્યો છે. પ્રિસ્ટીન કેર - લિબર્ટ ડેટા લેબ્સ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતોજેમાં સામે આવ્યું હતું કે 3માંથી 1 લોકો માને છે કે બિયર પીવાથી કિડનીની પથરી મટે છે. જોકે આ બાબતમાં બિલકુલ સત્ય નથી. આ માત્ર એક દંતકથા છે.

પૈન ઈન્ડિયા સર્વે મુજબ કિડની સ્ટોનથી પીડાતા 50 ટકાથી વધુ લોકો તેમની સારવારમાં 6 મહિનાથી 2 વર્ષ સુધી વિલંબ કરવા તૈયાર હતા. તે પણ એટલા માટે કે તેઓ બીયર પીને તેનો ઈલાજ કરવા માંગતા હતા. તેઓ વિચારતા હતા કે બીયર પીવાથી પથરી ઓગળી જશે. જો કેબીયર પીવા અને પથરી ઓગળવા વચ્ચે કોઈ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો સંબંધ નથી.

ડોકટરો શું કહે છે?

ડૉક્ટરોનું કહેવું છે કે એવો કોઈ વૈજ્ઞાનિક ડેટા નથીજે પુષ્ટિ કરે કે બીયર પીવાથી કિડનીની પથરી મટી શકે છે. બીયર મૂત્રવર્ધક પદાર્થ છે. તે વધુ પેશાબ લાવવામાં મદદ કરે છે. આ સિવાય તે નાની પથરીને બહાર કાઢવામાં પણ મદદ કરી શકે છે. પરંતુ બીયર શરીરમાંથી 5 મીમીથી વધુ કદની પથરીને દૂર કરી શકતું નથી. આનું કારણ એ છે કે બહાર નીકળવાનો માર્ગ લગભગ 3 મીમી છે.

તબીબોના મતે પથરીનો દુખાવો હોય ત્યારે બીયર પીવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કારણ કે બીયર વધુ પેશાબ લાવવાનું કામ કરશે અને ઘણી વખત પેશાબ કરતી વખતે અસહ્ય દુખાવો થવા લાગે છે. લાંબા સમય સુધી અથવા નિયમિત બીયર પીવાથી ઉચ્ચ ઓક્સાલેટ અને ડીહાઈડ્રેશન થઈ શકે છે.

કિડની સ્ટોનના કેસ વધી રહ્યા છે

કિડની સંબંધિત રોગો અંગે કોઈ ચોક્કસ સંખ્યા કે ડેટા ઉપલબ્ધ નથી. જો કે લાઇબ્રેટ અનુસારવર્ષ 2022માં કિડની સંબંધિત રોગોમાં 180 ટકાનો વધારો જોવા મળ્યો હતોજેમાંથી મોટાભાગની કિડનીની પથરી હતી. ડૉક્ટરો કહે છે કે કિડનીમાં પથરી માટેના સૌથી સામાન્ય જોખમી પરિબળો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર છેજેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. આ સિવાય ખાવામાં આવેલ ખોરાકસ્થૂળતા અથવા વધુ વજનવિવિધ તબીબી પરિસ્થિતિઓકેટલીક સપ્લીમેન્ટ્સ અને દવાઓ પણ કિડનીમાં પથરીનું કારણ બની શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget