શોધખોળ કરો

Kidney Stones: શું બિયર પીવાથી ખરેખર ઓગળી જાય છે 'કિડનીમાંથી પથરી'? જાણો શું કહે છે ડોક્ટર્સ આ વિશે

Kidney Stone: ડોકટરોનું કહેવું છે કે એવો કોઈ વૈજ્ઞાનિક ડેટા નથી, જે પુષ્ટિ કરે કે બીયર પીવાથી કીડની સ્ટોન મટી શકે છે.

Kidney Stones:  આજકાલ કિડનીમાં પથરીના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. પીડાદાયક હોવાની સાથેકિડની સ્ટોન પેશાબ કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી ઊભી કરે છે અને કિડનીમાં સોજો આવી શકે છે. કિડનીમાં ખનિજો અને ક્ષારના સખત વધારાને કારણે પથરી બને છે. તે કિડનીની અંદર બને છેજે ખૂબ જ પીડાદાયક હોય છે. તબીબોના મતે કિડનીમાં પથરીના કેસ ઝડપથી વધી રહ્યા છે અને તેનું એક કારણ કિડનીના કાર્યની અધૂરી જાણકારી અને કિડનીના રોગો સાથે સંકળાયેલા જોખમો છે.

બિયરથી કિડની સ્ટોનનો ઈલાજ કરવાના મામલે પણ એક સર્વે કરવામાં આવ્યો છે. પ્રિસ્ટીન કેર - લિબર્ટ ડેટા લેબ્સ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતોજેમાં સામે આવ્યું હતું કે 3માંથી 1 લોકો માને છે કે બિયર પીવાથી કિડનીની પથરી મટે છે. જોકે આ બાબતમાં બિલકુલ સત્ય નથી. આ માત્ર એક દંતકથા છે.

પૈન ઈન્ડિયા સર્વે મુજબ કિડની સ્ટોનથી પીડાતા 50 ટકાથી વધુ લોકો તેમની સારવારમાં 6 મહિનાથી 2 વર્ષ સુધી વિલંબ કરવા તૈયાર હતા. તે પણ એટલા માટે કે તેઓ બીયર પીને તેનો ઈલાજ કરવા માંગતા હતા. તેઓ વિચારતા હતા કે બીયર પીવાથી પથરી ઓગળી જશે. જો કેબીયર પીવા અને પથરી ઓગળવા વચ્ચે કોઈ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો સંબંધ નથી.

ડોકટરો શું કહે છે?

ડૉક્ટરોનું કહેવું છે કે એવો કોઈ વૈજ્ઞાનિક ડેટા નથીજે પુષ્ટિ કરે કે બીયર પીવાથી કિડનીની પથરી મટી શકે છે. બીયર મૂત્રવર્ધક પદાર્થ છે. તે વધુ પેશાબ લાવવામાં મદદ કરે છે. આ સિવાય તે નાની પથરીને બહાર કાઢવામાં પણ મદદ કરી શકે છે. પરંતુ બીયર શરીરમાંથી 5 મીમીથી વધુ કદની પથરીને દૂર કરી શકતું નથી. આનું કારણ એ છે કે બહાર નીકળવાનો માર્ગ લગભગ 3 મીમી છે.

તબીબોના મતે પથરીનો દુખાવો હોય ત્યારે બીયર પીવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કારણ કે બીયર વધુ પેશાબ લાવવાનું કામ કરશે અને ઘણી વખત પેશાબ કરતી વખતે અસહ્ય દુખાવો થવા લાગે છે. લાંબા સમય સુધી અથવા નિયમિત બીયર પીવાથી ઉચ્ચ ઓક્સાલેટ અને ડીહાઈડ્રેશન થઈ શકે છે.

કિડની સ્ટોનના કેસ વધી રહ્યા છે

કિડની સંબંધિત રોગો અંગે કોઈ ચોક્કસ સંખ્યા કે ડેટા ઉપલબ્ધ નથી. જો કે લાઇબ્રેટ અનુસારવર્ષ 2022માં કિડની સંબંધિત રોગોમાં 180 ટકાનો વધારો જોવા મળ્યો હતોજેમાંથી મોટાભાગની કિડનીની પથરી હતી. ડૉક્ટરો કહે છે કે કિડનીમાં પથરી માટેના સૌથી સામાન્ય જોખમી પરિબળો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર છેજેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. આ સિવાય ખાવામાં આવેલ ખોરાકસ્થૂળતા અથવા વધુ વજનવિવિધ તબીબી પરિસ્થિતિઓકેટલીક સપ્લીમેન્ટ્સ અને દવાઓ પણ કિડનીમાં પથરીનું કારણ બની શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Early pregnancy માં કેમ ન ખાવું જોઈએ પપૈયું-અનાનસ, કેવી રીતે બની શકે છે ગર્ભપાતનું કારણ?
Early pregnancy માં કેમ ન ખાવું જોઈએ પપૈયું-અનાનસ, કેવી રીતે બની શકે છે ગર્ભપાતનું કારણ?
શરીરમાં આ 5 લક્ષણ દેખાય તો થઈ જાવ એલર્ટ, હોઈ શકે છે સર્વાઈકલ પેઈન
શરીરમાં આ 5 લક્ષણ દેખાય તો થઈ જાવ એલર્ટ, હોઈ શકે છે સર્વાઈકલ પેઈન
Health Tips: શું આપને વારંવાર આ કામ કરવાની છે આદત, તો સાવધાન આ ડિસઓર્ડરના છે લક્ષણો
Health Tips: શું આપને વારંવાર આ કામ કરવાની છે આદત, તો સાવધાન આ ડિસઓર્ડરના છે લક્ષણો
Health Alert: મોંમાં વારંવાર થતી આ સમસ્યાને અવગણશો નહિ, આ ગંભીર બીમારના હોઇ શકે લક્ષણ
Health Alert: મોંમાં વારંવાર થતી આ સમસ્યાને અવગણશો નહિ, આ ગંભીર બીમારના હોઇ શકે લક્ષણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget