શોધખોળ કરો

Drinking Water Facts: પીવાના પાણી સાથે જોડાયેલી આ 5 બાબતો, જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી

Drinking Water Facts: ઘણા લોકો ઘણીવાર ખોટી રીતે પાણી પીતા જોવા મળે છે. જો તમે ખોટી રીતે પાણી પીશો તો તમારા શરીરને તેટલો ફાયદો નહીં મળે જેટલો ફાયદો મળી શકે છે.

Drinking Water Rules: દરેક ઋતુમાં પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ, પછી તે ઉનાળો હોય કે શિયાળો. કારણ કે શરીરને વિવિધ કાર્યોમાં પાણીની જરૂર પડે છે. પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાના કારણે અનેક બીમારીઓ પણ થઈ શકે છે. આ જ કારણ છે કે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ખોરાક ખાવાની સાથે પુષ્કળ પાણી પીવું પણ ખૂબ જરૂરી છે. ઘણા લોકો અવારનવાર ખોટી રીતે પાણી પીતા જોવા મળે છે. જો તમે ખોટી રીતે પાણી પીશો તો તમારા શરીરને તેટલો ફાયદો નહીં મળે જેટલો ફાયદો મળવો જોઈએ. ચાલો જાણીએ પાણી પીવાની સાચી રીત કઈ છે, જેનાથી શરીરને ઘણા ફાયદા મળી શકે છે.

પાણી કેવી રીતે પીવું?

પાણીના ભરપૂર ફાયદાઓ મેળવવા માટે પહેલા તમારા મોંમાં પાણીની ચુસ્કી લો. પછી તેને મોઢામાં રાખીને ગોળ ગોળ કોગળા કરતાં હોય તેમ ફેરવો જે બાદ આ પાણીને પી જાઓ. આ રીતે પાણી પીવાથી તમારા મોંની અંદર લાળ બને છે અને આ લાળ પાણીમાં ભળી જાય છે. જેમ લાળ તમને ખોરાક પચાવવામાં મદદ કરે છે, તેવી જ રીતે તે પ્રવાહી વસ્તુઓને પચાવવામાં પણ અસરકારક છે. સવારના સમયે કોઈપણ ઋતુમાં કોઈએ સવારે ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. તમારા દિવસની શરૂઆત હંમેશા હુંફાળા પાણીથી કરો. આ ઉપરાંત કસરત કર્યા પછી તરત જ પાણી પીવાનું હંમેશા ટાળો.

પાણીનું તાપમાન કેટલું હોવું જોઈએ?

ખૂબ ગરમ પાણી સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને ખૂબ ઠંડુ પાણી પણ. જો તમને હૂંફાળું પાણી પીવું બિલકુલ પસંદ ન હોય તો માટીના ઘડામાં રાખેલ પાણી પીઓ. વધુ પડતું ઠંડુ પાણી બિલકુલ ન પીવો. કારણ કે તેનાથી તમને ઘણું નુકસાન થઈ શકે છે.

ખોરાક ખાતી વખતે કેટલું પાણી પીવું?

ખોરાક ખાધાના એક કલાક પહેલા અથવા એક કલાક પછી પાણી પીવું. જો કે જમતી વખતે પાણી પીવાના કોઈ ગંભીર પરિણામો નથી, પરંતુ જમતી વખતે વધુ પાણી પીવાનું હંમેશા ટાળવું જોઈએ, કારણ કે તેનાથી એસિડિટી અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને જમતી વખતે પાણી પીવાની આદત હોય, જે છોડી શકાતી નથી, તો તમારે ફક્ત એક જ કામ કરવું જોઈએ અને તે એ છે કે, એક જ વારમાં પાણીનો ગ્લાસ પૂરો કરવાને બદલે, થોડા મોઢાના ગેપમાં ચુસ્કીમાં પાણી પીવો.

પાણીની બોટલ કેવી હોવી જોઈએ?

કોઈએ ક્યારેય પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન પીવું જોઈએ. કારણ કે પ્લાસ્ટિકમાં માઇક્રો ફાઇબર્સ હાજર હોય છે, જે પાણીમાં ભળવાથી તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

દરરોજ કેટલું પાણી પીવું જોઈએ? 

દરેક વ્યક્તિએ દરરોજ 1 થી 3 લીટર પાણી પીવું જોઈએ. જો તમારો પેશાબ પીળો થઈ રહ્યો છે, તો સમજી લો કે તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ. કારણ કે તમારું શરીર ડિહાઇડ્રેટેડ છે અને જો તમારું પેશાબ સફેદ રંગમાં છે તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં સારી માત્રામાં પાણી મળી રહ્યું છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
Embed widget