શોધખોળ કરો

Good Sleep:સારી અને ગાઢ ઊંઘ માટે સૂતા પહેલા કરો આ સ્પેશિયલ ચાનું સેવન

સારી અને ગાઢ નિંદ્રા માટે સ્વાસ્થ્ય ખુબ જ જરૂરી હોય છે. ઊંઘ માનસિક અને શારિરીક સ્વાસ્થ્યની સાથે સાથે સૌદર્ય માટે પણ ખુબ જ જરૂરી છે.

સારી અને ગાઢ ઊંઘ માટે સ્વાસ્થ્ય ખુબ જ જરૂરી છે. ઊંઘ જ્યારે ઊંડી અને સપના વિનાની હોય તો સવારે તમે એકદમ ફ્રેશ મૂડ સાથે જાગો છો. ઊંઘ માનસિક અને શારિરીક સ્વાસ્થ્યની સાથે જ સૌદર્ય માટે પણ ખુબ જ જરૂરી છે. તમને રાત્રે  સારી ઊંઘ આવે અને સપનાના કારણે, વોશરૂમ જવા માટે કે તરસ લાગવાના કારણે તમારી ઊંઘ ના ઉડી જાય, તેના માટે તમે અહીયા જણાવેલી રીતની સ્પેશિયલ ચા તૈયાર કરીને પી શકો છો. જે સારી ઊંઘની સાથે જ શરીરને અન્ય લાભ પણ આપે છે. 

સારી ઊંઘ માટે શું કરશો?
સારી ઊંઘ માટે તમારે સૂતા પહેલા કેળા અને તજથી બનાવેલી ચાનું સેવન કરો. આ ચાને બનાવવા માટે આટલું કરો.. 
દોઢ કપ પાણી
1 કેળુ
1 ટી સ્પૂન તજ 

ચા બનાવવાની રીત 

કેળાને ધોઈને સાફ કરો અને તેને નાના નાના ટુકડામાં કાપી લો.
હવે આ ટુકડાઓને ચા બનાવવાના વાસણમાં નાંખી દો 
 તેમાં ઉપરથી એક નાની ચમચી તજનો પાવડર નાંખી દો.
હવે તેમાં ઉપરથી પાણી નાંખીને તેને મિક્સ કરી 10 મિનીટ સુધી ધીમી આંચ સુધી ગરમ થવા દો.
હવે તેને ગળણીની મદદથી ગાળી લો અને પછી તેનું સેવન કરો.
સૂતા સમયના એક કલાક પહેલા પીવાથી તમને ફ્રેશ થવાનો સમય મળશે જેથી રાત્રે સૂતી વખતે વોશરૂમ ન જવું પડે. 
રોજ રાત્રે સૂતા પહેલા આટલું કરો, તમને સારી ઊંઘ આવશે. 

ઊંઘ આવવામાં કેળા કેવી રીતે મદદરૂપ છે 

  • કેળામાં એસિડ, ટ્રાઈફોટોન અને રિલેક્સેશન પ્રોપર્ટીઝ હોય છે. આનું સેવન કરવાથી બ્રેઈનમાં સેરોટિનનનો સ્ત્રાવ થાય છે. સેરોટિનન એક રિલેસ્કિંગ હાર્મોન હોય છે, જે મગજને શાંત કરે છે, ઊંઘ સારી આવે છે. શરીરની કોષિકાઓને શાંત કરે છે જેનાથી આરામનો અનુભવ થાય છે. 
  • કેળાનું સેવન કરવાથી શરીરમાં કાર્ટિસોલનું પ્રોડક્શન સીમિત થઈ જાય છે. કાર્ટિસોલ એવું હાનિકારક હાર્મોન છે, જે શરીર અને મગજમાં તણાવનું મુખ્ય કારણ છે. જેને સ્ટ્રેસ હાર્મોનના નામે પણ ઓળખવામાં આવે છે. 

ઊંઘ લાવવામાં તજનો ઉપયોગ 

  • તજ એક આયુર્વેદિક ઔષધિ છે, જેનો અન્ય ઘણા રોગોના ઉપચારમાં ઉપયોગમાં કરવામાં આવે છે. અનિંદ્રાની સમસ્યા પણ એવી જ એક બિમારી છે. તજમાંથી બનાવેલી ચાનું સેવન કરવું જોઈએ. આ તમે લીધેલા ભોજનના પાચન કરે છે. 
  • તજ લોહીના પ્રવાસને નિયંત્રિત કરે છે અને જ્યારે કેળા સાથે તેની ચા તૈયાર કરવામાં આવે તો તેની અસર ઊંઘ પર ચોક્કસ જોવા મળે છે. 

નોંધઃ આ આર્ટિકલમાં જણાવેલી પદ્ધતિ અને રીત તથા દાવાને સૂચનના રૂપમાં લો, એબીપી ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી, આ પ્રકારના કોઈ પણ ઉપચાર/દવા/ ડાયટ પર અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેશો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
Embed widget