શોધખોળ કરો

Fitness tips: જિમ કર્યા બાદ તરત પાણી પીવું જોઇએ કે નહિ? આ 5 વાતોનું અવશ્ય રાખો ધ્યાન

Gym tips: આયુર્વેદ પણ કહે છે કે આપણે દિવસભર પાણીની ચુસ્કીઓ લેતા રહેવું જોઈએ, જેથી આપણું શરીર હાઇડ્રેટ રહે. પરંતુ જિમમાં વર્કઆઉટ કર્યા પછી તરસ લાગે ત્યારે શું કરવું?

Gym tips: આયુર્વેદ પણ કહે છે કે આપણે દિવસભર પાણીની ચુસ્કીઓ લેતા રહેવું જોઈએ, જેથી આપણું શરીર હાઇડ્રેટ રહે. પરંતુ જિમમાં વર્કઆઉટ કર્યા પછી તરસ લાગે ત્યારે શું કરવું?

માનવ શરીરનો 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. શરીરમાં ડીહાઇડ્રેશનને કારણે હૃદયમાં સોજો, માથાનો દુખાવો, કમરનો દુખાવો, નબળાઇ. જ્યારે શરીરમાં પાણીની અછત હોય છે, ત્યારે તે શરીરના અંગોમાંથી પાણી નિચોવવા લાગે છે. આવી સ્થિતિમાં શરીર તરસના રૂપમાં સંકેત આપે છે. જ્યારે આપણને તરસ લાગે છે ત્યારે આપણે પાણી પીએ છીએ. પરંતુ આવી સ્થિતિ ન આવે, આ માટે જરૂરી છે કે આપણે નિયમિત પાણી પીતા રહીએ.

એક્સરસાઇઝ દરમિયાન પાણી પીતાં રહેવું જોઇએ?

આયુર્વેદ અનુસાર, આપણે એક જ વારમાં પાણી ગળવાનું ટાળવું જોઈએ. આપણે પાણીની ચૂસકી લેવી જોઈએ. આના કારણે આપણા શરીરમાં પાણી સારી રીતે પચી જાય છે  જે વધુ  ફાયદાકારક છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે જીમ કે વર્કઆઉટ કરતી વખતે જ્યારે પરસેવાના રૂપમાં આપણા શરીરમાંથી પાણી નીકળી જાય છે અને આપણને તરસ લાગે છે તો શું  આ સમયે  પાણી પીવું જોઈએ?

વાસ્તવમાં, જિમ બાદ શરીરની હાલત ગરમ તવા જેવી થઇ જાય છે. જેમ ગરમ તવામાં પણી નાંખી તો ઘૂમાડા નીકળે છે  એ જ રીતે જીમ કર્યા પછી આપણું શરીર ગરમ રહે છે. જ્યારે આપણે તરત જ પાણી પીએ છીએ, તે અંગોને નુકસાન પહોંચાડે છે. તેથી જિમ પછી તરત જ પાણી પીતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો.

જિમ બાદ પાણી પીવો તો આ વાતોનું રાખો ધ્યાન

  • જીમ પછી થોડો આરામ કરો. જ્યારે પરસેવો સંપૂર્ણપણે નીકળી જાય અને ગરમી ઓછી થાય પછી  પાણી પીવો.
  • એક શ્વાસે પાણી ગટગટાવવાની બદલે ઘૂંટડે ઘૂંટડે શાંતિથી પાણી પીવો.
  • પાણીમાં થોડું મીઠું અને ખાંડ ઉમેરો. જે  આ પરસેવાથી છૂટેલા ઇલેક્ટ્રોલાઇટ્સને ફરી ભરશે. તમે સાદા પાણીને બદલે નારિયેળ પાણી પણ લઈ શકો છો.
  • હંમેશા આરામથી બેસીને પાણી પીવો. ઉભા રહીને પાણી પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
  • જિમ કર્યા પછી 1-2 કલાક ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું ટાળો.

આયુર્વેદ અનુસાર, આપણે સામાન્ય સ્થિતિમાં પણ ચિલ્ડ વોટરથી બચવું જોઈએ. આપણે પાણી ઉકાળીને  અને તેને રૂમ ટેમ્પરેચરમાં ઠંડુ પડવા દીધી બાદ જ  પાણી  પીવું જોઈએ. જિમ કર્યા પછી, જ્યારે શરીર ગરમ હોય,જ્યાં સુધી શરીરનું તાપમાન સામાન્ય ન થાય ત્યાં સુધી પાણી ન પીવો.અને એક જ શ્વાસે ફટાફટ પાણી પીવાથી  નુકસાન થાય છે.જિમ બાદ થોડો સમય બાદ  એકંદરે ઘૂંટડે -ઘૂંટેડ પાણી પીવું જોઇએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget