શોધખોળ કરો

Immunity Booster: દેશ પર ફરી તોળાઇ રહ્યો છે કોરોનાનો ખતરો, આ જ્યુસ પીને વધારો ઈમ્યુનિટી

How To Boost Immunity: નિષ્ણાતોના કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સૌથી સરળ રીત હેલ્ધી ડાયટ છે.

How To Boost Immunity Against Corona: કોરોના મહામારીમાં (Corona Pandemic) ઈમ્યુનિટી (Immunity) મજબૂત હોવી કેટલી જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ. કોરોના વાયરસથી બચવા એક્સપર્ટ પણ  ઈમ્યુનિટી મજબૂત કરવાની સલાહ આપે છે. નિષ્ણાતોના  કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સૌથી સરળ રીત હેલ્ધી ડાયટ છે. આજે અમે તમને ઈમ્યુનિટી વધારતાં કેટલાક હેલ્ધી ડ્રિંક્સ (Immunity Booster Juices) અંગે જણાવી રહ્યા છે.

આંબળાનું જ્યૂસ ( Amla Juice) શરદી, ઉધરસ જેવા વાયરલ ઈન્ફેક્શનમાં આંબળાનું જ્યૂસ પીવાથી ઘણો લાભ થાય છે. તેમાં લીંબુ, સંતરાથી વધારે વિટામિન સી હોય છે. તમે આ જ્યૂસને ઘરે પણ બનાવી શકો છે. આ જ્યૂસ પીવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. જે તમને શરદી-ઉધરસ જેવી બીમારીથી બચાવે છે.

હળદરવાળું દૂધ (Haldi Doodh) : સ્વાસ્થ્ય માટે દૂધ અને હળદર બંને ફાયદાકારયક છે. હળદરમાં એંટી બેક્ટેરિયલ તત્વ હોય છે, જે સંક્રમણ, શરદી, ઉધરસ, ગળામાં ખારાશ જેવી સમસ્યાથી બચાવે છે. જ્યારે દૂધમાં હળભર મિક્સ કરીને પીવામાં આવે છે ત્યારે તે વધુ હેલ્ધી અને પૌષ્ટિક બની જાય છે. હળદરમાં રહેલું કરકયૂમિન એન્ટી ઈંફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

કારેલાનું જ્યૂસ: કારેલા સ્વાદમાં કડવા હોય છે અને ઘણા લોકોને તેનો સ્વાદ સારો નથી લાગતો. પરંતુ તેમાં સ્વાસ્થ્ય માટે ખજાનો છુપાયેલો  છે. તે બ્લડ શુગર લેવલ ઘટાડવાથી લઈ પેટના કેન્સરથી બચાવે છે. કારેલમાં એન્ટી ઓક્સિડેંટ અને ખનિજ તત્વો હોય છે. જે શરીરદને શક્તિ પૂરી પાડે છે અને વાયરસ તથા બેક્ટેરિયાથી થતી બીમારીથી શરીરને સુરક્ષિત રાખે છે.

ઘરે બનાવેલો ઉકાળો (Homemade Kadha) આયુષ મંત્રાલય તરફથી અનેક ગાઈડલાઈંસ આવી છે. જેમાં આદુ, તુલસી, મરી જેવી હર્બલ ચીજો મેળવીને ઉકાળો બનાવીને સેવન કરવાનું કહ્યુ છે. આ તમામ વસ્તુઓ શરીરને અનેક રોગથી બચાવે છે. આ ઉકાળાથી શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ થશે.

આદુ વાળી ચા (Ginger Tea): આદુવાળી ચા પીવાથી કિડની ઈન્ફેક્શન, શરદી-ઉધરસ, ગેસ, ગઠિયો વાથી બચાવ થાય છે. આદુમાં એન્ટી ઈન્ફલેમેટરી ગુણ હોય છે જે ફ્લૂથી બચાવે છે અને ઈમ્યુનિટી પણ મજબૂત કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget