શોધખોળ કરો

Omicron Variant: ઓમિક્રોન વેરિઅન્ટના ઇન્ફેકશન રેટને લઇને વૈજ્ઞાનિકોએ શું આપી ચેતાવણી, જાણો કેવી વ્યક્તિમાં વધુ સંક્રમણનો ખતરો

Omicron Variant: ઓમિક્રોનને 'વેરિઅન્ટ ઓફ કન્સર્ન' માનવામાં આવે છે. આ સાથે, ઘણા દેશોના સંગઠનોએ તેના ઇન્ફેકશનના રેટને લઇને લઈને ચેતવણી આપી છે.

Omicron Variant: ઓમિક્રોનને 'વેરિઅન્ટ ઓફ કન્સર્ન' માનવામાં આવે છે. આ સાથે, ઘણા દેશોના સંગઠનોએ તેના ઇન્ફેકશનના રેટને લઇને લઈને ચેતવણી આપી છે.

કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનએ સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાવ્યો છે. આ નવું વેરિઅન્ટ અત્યંત ચેપી હોવાનું માનવામાં આવે છે. આ નવા વેરિઅન્ટને 57 દેશોમાં કન્ફર્મ કરવામાં આવ્યું છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. સંશોધન દર્શાવે છે કે, આ નવા પ્રકારમાં ઘણા નવા પ્રકારના પરિવર્તન જોવા મળ્યા છે. આ નવા પ્રકાર પર રસી કેટલી અસરકારક રહેશે તેના પર હાલમાં સંશોધન ચાલી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ વેરિઅન્ટને 'વેરિઅન્ટ ઓફ કન્સર્ન' તરીકે ગણવામાં આવી રહ્યું છે.

આ સાથે, ઘણા દેશોના સંગઠનોએ તેના ઇન્ફેકશનના  દરને લઈને ચેતવણી આપી છે. વેક્સિનેટ લોકો પણ આ વેરિયન્ટથી સંક્રમિત થઇ શકે છે.  ડોકટરોનું કહેવું છે કે, આ નવું વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં કેટલાક અલગ લક્ષણો દર્શાવે છે. તો ચાલો જાણીએ ઓમિક્રોનના ત્રણ સામાન્ય  લક્ષણો કયાં છે

ઓમિક્રોન પ્રકારો હળવા લક્ષણો દર્શાવે છે

આરોગ્ય નિષ્ણાતોના મતે, ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં માત્ર હળવાથી મધ્યમ લક્ષણો જોવા મળે છે. આ કારણોસર તેની ઓળખ કરવી મુશ્કેલ સાબિત થઈ રહી છે. આમાં અતિશય થાક અને નબળાઈની સમસ્યાનો સમાવેશ થાય છે. તેના ઓમિક્રોન વેરિયન્ટમાં 30 થી વધુ મ્યુટેશન જોવા મળ્યા છે, જે હળવાથી મધ્યમ લક્ષણો દર્શાવે છે. તે એવા લોકોને સરળતાથી સંક્રમિત કરી રહ્યું છે જેમને પહેલાથી જ કોરોના થઈ ગયો છે. જેમનું રસીકરણ પૂર્ણ થયું નથી તેઓ પણ આનાથી જોખમમાં હોઈ શકે છે.

ગળામાં ખરાશ

ઓમિક્રોન વેરિઅન્ટમાં ઘણા લોકો ગળામાં ખરાશની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગળામાં ખંજવાળ આવવાની સમસ્યા પણ ઘણા લોકોમાં જોવા મળી રહી છે. તે સમય જતાં તીવ્ર પીડામાં પણ ફેરવાઈ શકે છે. આ સાથે કેટલાક દર્દીઓને સૂકી ઉધરસ પણ થાય છે. ઘણું બધું કર્યા પછી પણ ઘણા લોકોની ઉધરસ ઠીક નથી થઈ રહી.

રાત્રે અતિશય પરસેવો

ઓમિક્રોનનો પ્રથમ કેસ  દક્ષિણ આફ્રિકામાં  આવ્યો હતો.  ત્યાંના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન સંક્રમિતોમાં વધુ પડતો પરસેવો એ સામાન્ય સમસ્યા છે. કેટલાક દર્દીઓમાં એવું જોવામાં આવ્યું છે કે કેટલાક દર્દીઓ એટલો પરસેવો કરે છે કે તેમના બધા કપડા ભીના થઈ જાય છે. આ સાથે જ તેમના શરીરમાં દુખાવાની સમસ્યા પણ રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget