શોધખોળ કરો

Side Effects: શું દરરોજ સનસ્ક્રીન લગાવવી સુરક્ષિત છે? જાણો સ્કિનને કેટલુું થાય છે નુકસાન

Sunscreen Side Effects:ઉનાળાની ઋતુ શરૂ થતાં જ સ્કિનની ખાસ કાળજી લેવી જરૂરી બની જાય છે

Sunscreen Side Effects: ઉનાળાની ઋતુ શરૂ થતાં જ સ્કિનની ખાસ કાળજી લેવી જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં ઘણા નિષ્ણાતો સારી સ્કિન માટે હંમેશા સનસ્ક્રીન લગાવવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ સનસ્ક્રીન લગાવવાની આદત પણ તમને નુકસાન પહોંચાડી શકે છે, ચાલો જાણીએ કેવી રીતે.

ઉનાળાની ઋતુમાં સૂર્યના તેજ કિરણો ચામડીને ખૂબ નુકસાન પહોંચાડે છે, જેના કારણે તમને સનટેનથી લઈને સનબર્ન સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સ્કિનને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે, લોકો દરરોજ ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવે છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે સ્કિનની સંભાળમાં તમે જે સનસ્ક્રીનનો સમાવેશ કરો છો તે ખરેખર અસરકારક છે કે નહીં. આ સાથે લોકોને એ પણ પ્રશ્ન થાય છે કે શું તેનાથી સ્કિનને નુકસાન થઈ રહ્યું છે. ચાલો જાણીએ સનસ્ક્રીન સાથે જોડાયેલા આ સવાલોના જવાબ.

શા માટે આપણને સનસ્ક્રીનની જરૂર છે?

જ્યારે આપણે તડકામાં જતા પહેલા સનસ્ક્રીન લગાવીએ છીએ, ત્યારે તે આપણી ચામડી પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે. તે આપણી ચામડીને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા સીધા નુકસાનથી બચાવે છે. સનસ્ક્રીનમાં ટાઈટેનિયમ અને ઝિંક ઓક્સાઈડ હોય છે, જે સ્કિનને સૂર્યપ્રકાશથી બચાવવામાં મદદ કરે છે.

કઈ સનસ્ક્રીન અસરકારક છે?

સનસ્ક્રીન કેટલું સારું છે તેનો આધાર તેમાં રહેલા SPFની માત્રા પર છે. SPF નું પ્રમાણ જેટલું વધારે હશે તેટલું તમારી સ્કિન માટે સારું રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે SPF15 સાથે સનસ્ક્રીન લગાવો છો, તો તેનો અર્થ એ છે કે તે તમને સૂર્યથી 15 ટકા રક્ષણ આપે છે. આવી સ્થિતિમાં જો તમે સનસ્ક્રીન લગાવ્યા વિના ઘરની બહાર જાઓ છો, તો તમારી ચામડી પર જોખમ 15 ગણું વધી જાય છે.

સનસ્ક્રીનના ફાયદા

1.સનબર્ન અને ટેનિંગ સામે રક્ષણ

2.હાયપરપીગ્મેન્ટેશનથી રાહત

  1. સ્કિન હાઇડ્રેટેડ રહે છે
  2. સ્કિન કેન્સરથી નિવારણ
  3. ખીલના નિશાન ઘટાડવામાં અસરકારક
  4. ફાઇન લાઇન્સ અને વૃદ્ધત્વ ઘટાડવું

સનસ્ક્રીન લગાવવાના ગેરફાયદા

  1. સનસ્ક્રીનમાં ઘણા પ્રકારના હાનિકારક રસાયણો હોય છે જે તમારી સ્કિન દ્વારા પેશીઓમાં પ્રવેશ કરી શકે છે અને ચામડીઓની સમસ્યાઓનું કારણ બની શકે છે. તેને બનાવવામાં ટેટ્રાસાયક્લિન, સલ્ફા ફેનોથિયાઝીન જેવા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

2.સનસ્ક્રીન બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો ખંજવાળ, લાલાશ અને સોજો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, જો તમે સનસ્ક્રીન લગાવતા જ તમારા ચહેરા પર ખંજવાળ આવવા લાગે છે, તો તેને ન લગાવો.

3.જો તમારી સ્કિન સંવેદનશીલ છે તો તમને તેની સાથે સમસ્યા થઈ શકે છે. સંવેદનશીલ સ્કિન ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ સનસ્ક્રીન લગાવવી જોઇએ નહીં.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: આ વર્ષે ગરમી અંગ દઝાડશે, હીટવેવથી બચવા માટે અપનાવો આ ટીપ્સ
Health Tips: આ વર્ષે ગરમી અંગ દઝાડશે, હીટવેવથી બચવા માટે અપનાવો આ ટીપ્સ
Are Nail Extensions Safe: તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે નેઇલ એક્સટેન્શન? દાણો લાંબા નખના ગેરફાયદા
Are Nail Extensions Safe: તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે નેઇલ એક્સટેન્શન? દાણો લાંબા નખના ગેરફાયદા
Women Health: મહિલાઓમાં વાળ ખરવા કઇ બીમારીના છે સંકેત? જાણો એક્સ્પર્ટનો મત
Women Health: મહિલાઓમાં વાળ ખરવા કઇ બીમારીના છે સંકેત? જાણો એક્સ્પર્ટનો મત
તાંબાની કે કાચની, કઈ પાણીની બોટલ તમારા સ્વાસ્થ્ય માટે હિતકારી? જાણો ફાયદા
તાંબાની કે કાચની, કઈ પાણીની બોટલ તમારા સ્વાસ્થ્ય માટે હિતકારી? જાણો ફાયદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Hun To Bolish : હું તો બોલીશ : લાઈસન્સ વગર નહીં વેચાય દૂધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Embed widget