શોધખોળ કરો

Side Effects: શું દરરોજ સનસ્ક્રીન લગાવવી સુરક્ષિત છે? જાણો સ્કિનને કેટલુું થાય છે નુકસાન

Sunscreen Side Effects:ઉનાળાની ઋતુ શરૂ થતાં જ સ્કિનની ખાસ કાળજી લેવી જરૂરી બની જાય છે

Sunscreen Side Effects: ઉનાળાની ઋતુ શરૂ થતાં જ સ્કિનની ખાસ કાળજી લેવી જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં ઘણા નિષ્ણાતો સારી સ્કિન માટે હંમેશા સનસ્ક્રીન લગાવવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ સનસ્ક્રીન લગાવવાની આદત પણ તમને નુકસાન પહોંચાડી શકે છે, ચાલો જાણીએ કેવી રીતે.

ઉનાળાની ઋતુમાં સૂર્યના તેજ કિરણો ચામડીને ખૂબ નુકસાન પહોંચાડે છે, જેના કારણે તમને સનટેનથી લઈને સનબર્ન સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સ્કિનને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે, લોકો દરરોજ ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવે છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે સ્કિનની સંભાળમાં તમે જે સનસ્ક્રીનનો સમાવેશ કરો છો તે ખરેખર અસરકારક છે કે નહીં. આ સાથે લોકોને એ પણ પ્રશ્ન થાય છે કે શું તેનાથી સ્કિનને નુકસાન થઈ રહ્યું છે. ચાલો જાણીએ સનસ્ક્રીન સાથે જોડાયેલા આ સવાલોના જવાબ.

શા માટે આપણને સનસ્ક્રીનની જરૂર છે?

જ્યારે આપણે તડકામાં જતા પહેલા સનસ્ક્રીન લગાવીએ છીએ, ત્યારે તે આપણી ચામડી પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે. તે આપણી ચામડીને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા સીધા નુકસાનથી બચાવે છે. સનસ્ક્રીનમાં ટાઈટેનિયમ અને ઝિંક ઓક્સાઈડ હોય છે, જે સ્કિનને સૂર્યપ્રકાશથી બચાવવામાં મદદ કરે છે.

કઈ સનસ્ક્રીન અસરકારક છે?

સનસ્ક્રીન કેટલું સારું છે તેનો આધાર તેમાં રહેલા SPFની માત્રા પર છે. SPF નું પ્રમાણ જેટલું વધારે હશે તેટલું તમારી સ્કિન માટે સારું રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે SPF15 સાથે સનસ્ક્રીન લગાવો છો, તો તેનો અર્થ એ છે કે તે તમને સૂર્યથી 15 ટકા રક્ષણ આપે છે. આવી સ્થિતિમાં જો તમે સનસ્ક્રીન લગાવ્યા વિના ઘરની બહાર જાઓ છો, તો તમારી ચામડી પર જોખમ 15 ગણું વધી જાય છે.

સનસ્ક્રીનના ફાયદા

1.સનબર્ન અને ટેનિંગ સામે રક્ષણ

2.હાયપરપીગ્મેન્ટેશનથી રાહત

  1. સ્કિન હાઇડ્રેટેડ રહે છે
  2. સ્કિન કેન્સરથી નિવારણ
  3. ખીલના નિશાન ઘટાડવામાં અસરકારક
  4. ફાઇન લાઇન્સ અને વૃદ્ધત્વ ઘટાડવું

સનસ્ક્રીન લગાવવાના ગેરફાયદા

  1. સનસ્ક્રીનમાં ઘણા પ્રકારના હાનિકારક રસાયણો હોય છે જે તમારી સ્કિન દ્વારા પેશીઓમાં પ્રવેશ કરી શકે છે અને ચામડીઓની સમસ્યાઓનું કારણ બની શકે છે. તેને બનાવવામાં ટેટ્રાસાયક્લિન, સલ્ફા ફેનોથિયાઝીન જેવા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

2.સનસ્ક્રીન બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો ખંજવાળ, લાલાશ અને સોજો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, જો તમે સનસ્ક્રીન લગાવતા જ તમારા ચહેરા પર ખંજવાળ આવવા લાગે છે, તો તેને ન લગાવો.

3.જો તમારી સ્કિન સંવેદનશીલ છે તો તમને તેની સાથે સમસ્યા થઈ શકે છે. સંવેદનશીલ સ્કિન ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ સનસ્ક્રીન લગાવવી જોઇએ નહીં.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.