શોધખોળ કરો

Live Long Life Secret: 100 વર્ષ સુધી જીવતા જાપાનીઓના સારા સ્વાસ્થ્ય અને ખુશીનું રાઝ છે આ વસ્તુઓ, તમે પણ શીખી લો

જાપાની લોકોના લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય આ ખાસ પ્રકારની જીવનશૈલી છે જેમાં ખોરાકની સાથે માનસિક સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે. જેના કારણે તેઓ સુખી અને લાંબુ જીવન જીવે છે.

Live Long Life Secret: ભારતમાં જ્યાં લોકો નાની ઉંમરમાં જ હાર્ટ એટેક અને હૃદયની બીમારીઓનો સામનો કરી રહ્યા છે. જાપાનની લગભગ 27 ટકા વસ્તી 65 વર્ષથી ઉપરની છે. જાપાનમાં 50 હજારથી વધુ લોકો એવા છે જેઓ 100 વર્ષથી વધુ જીવે છે. આવી સ્થિતિમાં મનમાં સવાલ ઉઠે છે કે જાપાનના લોકોનું આયુષ્ય આટલું લાંબુ કેમ છે અને તેની પાછળનું રહસ્ય શું છે. આ દેશના મોટાભાગના લોકો વૃદ્ધાવસ્થામાં પણ ખુશ છે અને સંપૂર્ણ ફિટનેસ સાથે જીવે છે. તો ચાલો જાણીએ કે જાપાનીઓના સ્વાસ્થ્ય અને ખુશીનું કારણ શું છે?

ઓછી કેલરી ખાઓ

જાપાનીઓ તેમના ખાનપાન અને આહાર પ્રત્યે ખૂબ કાળજી રાખે છે. તેમના રોજિંદા ખોરાકમાં અન્ય લોકો કરતા લગભગ 25 ટકા ઓછી કેલરી હોય છે. જો કેપોષણની બાબતમાં તેઓ ક્યારેય સમાધાન કરતા નથી અને હંમેશા સ્વસ્થ પોષણયુક્ત ખોરાક લે છે. ફક્ત આ ખોરાકમાં કેલરીની માત્રા ખૂબ ઓછી છે.

ડાયટમાં ચા અને માછલીનો સમાવેશ

માછલી એ જાપાનીઝ લોકોના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. બીજી તરફ આ દેશના લોકો ચા પીવે છેપરંતુ તે ચા ભારતીયોની જેમ દૂધ અને ખાંડની ચા નથી પીતા. તે લોકો ગ્રીન ટી પીવે છે. ગ્રીન ટી શરીરમાં કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટાડે છે. જે લોકો એક દિવસમાં લગભગ 4-5 કપ ગ્રીન ટી પીવે છે તેમના મૃત્યુ દરમાં 26 ટકાનો ઘટાડો થાય છે. આ સાથે ગ્રીન ટી મેટાબોલિઝમ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. જેના કારણે પાચન અને સ્થૂળતા જેવી સમસ્યાઓ ઓછી ઘેરાય છે.

માંસ કરતાં વધુ શાકભાજી ખાઓ

જાપાની લોકોના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું રહસ્ય લીલા પાંદડાવાળા શાકભાજી અને છોડ આધારિત ખોરાક છે. અહીંના લોકો રેડ મીટ બહુ ઓછું ખાય છે. માછલી ઉપરાંત ભાત પણ ત્યાં ખાવામાં આવે છે. જાપાનીઓ એક ભોજનમાં ચાર પ્રકારના શાકભાજીનો સમાવેશ કરીને ખોરાક ખાય છે. બીજી બાજુતેઓ ખાસ પ્રસંગોએ જ ડુક્કરના માંસ જેવું માંસ ખાવાનું પસંદ કરે છે.

સામાજિક કારણો પણ જવાબદાર છે

જાપાની લોકોના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનનું રહસ્ય પણ તેમના સામાજિક મૂલ્યો છે. આ લોકો હંમેશા એકબીજાને મદદ કરવા અને સાથે રહેવાનું પસંદ કરે છે. માત્ર માણસો જ નહીં તેઓ વનસ્પતિ અને પ્રાણીઓની પણ કાળજી લે છે. જેના કારણે તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહે છે. તેઓ હંમેશા જૂની વાતોને યાદ કર્યા વગર આગળ વધવામાં માને છે.

આરોગ્ય મહત્વપૂર્ણ છે

જાપાનીઓ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા જાગૃત રહે છે. વધુ ને વધુ ચાલવું અને વૃક્ષો અને છોડ વાવવા એ તેમની આદતોમાં સામેલ છે. જેના કારણે તેઓ ન માત્ર સ્વસ્થ રહે છે પણ ખુશ પણ રહે છે. જાપાનીઝ ઘરોમાં ખુરશીઓ અને ટેબલ જેવા ફર્નિચર ખૂબ જ ઓછા જોવા મળે છે. તેઓ જમીન પર બેસીને જમવાનું પસંદ કરે છે. જમીન પર ઉઠવા અને બેસવાને કારણે તેમનું શરીર એકદમ ફિટ રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Embed widget