શોધખોળ કરો

Recipe: ડુંગળી-લસણ વગર આ રીતે બનાવો પનીર કાલી મિર્ચ, સ્વાદ એવો કે ચાટતા રહી જશો આંગળીઓ

પનીરની મદદથી ઘણા પ્રકારના શાક તૈયાર કરી શકાય છે. અહીં અમે તમને પનીરમાંથી બનાવેલ પનીર કાલી મિર્ચની અદ્ભુત રેસીપી જણાવી રહ્યા છીએ, તે નવરાત્રિના ઉપવાસ દરમિયાન પણ બનાવી શકાય છે.

Paneer Kali Mirch Recipe: પનીરની મદદથી ઘણા પ્રકારના શાક તૈયાર કરી શકાય છે. અહીં અમે તમને પનીરમાંથી બનાવેલ પનીર કાલી મિર્ચની અદ્ભુત રેસીપી જણાવી રહ્યા છીએતે નવરાત્રિના ઉપવાસ દરમિયાન પણ બનાવી શકાય છે.

જો તમે શાકાહારી છો તો ઘણીવાર મહેમાનો આવે ત્યારે તમે પનીર બનાવતા જ હશો. તમે પનીરથી અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી શકો છો. જો કે તેની ગ્રેવીમાં ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ઉમેરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો નવરાત્રિ દરમિયાન કાંદા-લસણ ખાતા નથી. આવી સ્થિતિમાં અમે તમારા માટે લાવ્યા છીએ નવરાત્રી સ્પેશિયલ પનીર કાલી મિર્ચની અદ્ભુત રેસિપીજેને તમે ઘરે જ બનાવીને ઝડપથી સર્વ કરી શકો છો. તો જાણી લો આ સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત-

પનીર કાલી મિર્ચ બનાવવા માટેની સામગ્રી

પનીર કાલી મિર્ચ બનાવવા માટેતમારે પનીરટામેટાંલીલા મરચાંઆદુકાજુકાળા મરી પાવડરધાણાજીરુંમીઠુંધાણા પાવડરગરમ મસાલોપનીર મસાલોક્રીમ અને ગરમ મસાલાની જરૂર પડશે.

કેવી રીતે બનાવવી પનીર કાલી મિર્ચ? 

તેને બનાવવા માટે પહેલા કાજુને બ્લેન્ડરમાં સારી રીતે પીસી લો. તેની સ્મૂધ પેસ્ટ તૈયાર કરવાની છે. પછી આ બ્લેન્ડરમાં ટામેટાંલીલા મરચાં અને આદુને પીસી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને પછી તેમાં તજનો ટુકડોતમાલપત્રઆખા કાળા મરીઈલાયચી નાખીને ફ્રાય કરો અને પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો. ટામેટાંને સારી રીતે શેકાવા દો. જ્યારે તે શેકાઈ જાય ત્યારે તેમાં મીઠુંધાણા પાવડર નાખો અને પછી કાજુની પેસ્ટ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. 2 થી 3 મિનિટ પછી તેમાં કાળા મરી ઉમેરો. જ્યારે મસાલો શેકાઈ રહ્યો હોય ત્યારે પનીરના ટુકડા કરી લો. મસાલો બરાબર તૈયાર થઈ જાય પછી તેમાં ગરમ મસાલો અને ક્રીમ ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરો. છેલ્લે પનીર ઉમેરો અને પછી 2 થી 3 મિનિટ પકાવ્યા પછી ગેસ બંધ કરો અને તેને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે પનીર કાલી મિર્ચ.

આ પણ વાંચો: નવરાત્રિના ઉપવાસ દરમિયાન ટ્રાય કરો આલૂ ટિક્કી, મોંઢાનો ટેસ્ટ બદલી નાંખશે આ Recipe

Navratri Vrat Falahari Aloo Tikki Recipe: નવરાત્રિના ઉપવાસ દરમિયાન બટાકાની બનેલી મોટાભાગની વસ્તુઓ ઉપવાસ માટે ખાવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે દર વર્ષે નવરાત્રિના ઉપવાસ દરમિયાન જીરા આલૂ ખાવાથી કંટાળી ગયા હોવ તો આ ટેસ્ટી ફલાહારી આલૂ ટિક્કીની રેસિપી અજમાવો. આ ટિક્કીની રેસીપી ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે પણ તે ખૂબ જ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે. જો તમે પણ આ નવરાત્રિમાં તમારા મોંનો સ્વાદ બદલવા માટે કોઈ નવી રેસીપી અજમાવવા માંગતા હોવ તો બનાવો ફલાહારી આલૂ ટિક્કી રેસીપી.

ફળાહારી આલુ ટિક્કી બનાવવા માટેની સામગ્રી-

-5 બાફેલા બટાકા

-2 સમારેલા લીલા મરચા

8 થી 10 કાળા મરીના દાણાનો પાઉડર

બારીક સમારેલી કોથમીર

રોક મીઠું સ્વાદ મુજબ

બારીક સમારેલ આદુ

જરૂર મુજબ ઘી અથવા તેલ

-1 ચમચી જીરું પાઉડર

- 1 વાટકી દહીં

-1 વાટકી અનારદાણા

જરૂર મુજબ ચટણી

ફરાળી આલુ ટિક્કી બનાવવાની રીત-

ફરાળી આલૂ ટિક્કી બનાવવા માટે સૌપ્રથમ બાફેલા બટેટાને છોલીને સારી રીતે મેશ કરો. હવે આ બટાકામાં મીઠુંધાણાજીરુંઆદુલીલું મરચુંજીરું પાઉડર નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે હથેળીની મદદથી બટેટાના મસાલાને ગોળ ટિક્કીનો આકાર આપો. આ પછી તળી પર ઘી લગાવો અને ટિક્કીને બંને બાજુ મધ્યમ તાપ પર શેકી લો. હવે તૈયાર કરેલી ટિક્કીને પ્લેટમાં કાઢીને તેના પર દહીંદાડમના દાણા અને ચટણી ઉમેરીને ગરમા-ગરમ સર્વ કરો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
Pigeon Feeding Ban: આ દેશોમાં કબૂતરોને ચણ નાખવા પર છે પ્રતિબંધ, જાણો આ પક્ષીથી મનુષ્યોને શું છે ખતરો?
Pigeon Feeding Ban: આ દેશોમાં કબૂતરોને ચણ નાખવા પર છે પ્રતિબંધ, જાણો આ પક્ષીથી મનુષ્યોને શું છે ખતરો?
Calorie in Roti: ઘઉંથી લઈને બાજરી સુધી, કઈ રોટલીમાં કેટલી હોય છે કેલરી? જાણો તમારી થાળીનું હેલ્થ સિક્રેટ
Calorie in Roti: ઘઉંથી લઈને બાજરી સુધી, કઈ રોટલીમાં કેટલી હોય છે કેલરી? જાણો તમારી થાળીનું હેલ્થ સિક્રેટ
માણસનું શરીર કેટલી ગરમી સહન કરી શકે? જાણો કયા તાપમાને ત્વચા દાઝવા લાગે છે
માણસનું શરીર કેટલી ગરમી સહન કરી શકે? જાણો કયા તાપમાને ત્વચા દાઝવા લાગે છે

વિડિઓઝ

Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!
Hun To Bolish : હું તો બોલીશ : લોહીની અછત
Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
Embed widget