શોધખોળ કરો

winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?

winter: શિયાળામાં નોન-વેજ ખાવાનો શોખ ધરાવતા લોકો માટે પણ અલગ વાત હોય છે

winter:  કેટલાક લોકોને શિયાળાનો ખોરાક ખૂબ જ ગમે છે કારણ કે શિયાળામાં અલગ અલગ શાકભાજી આવતા હોય છે. શિયાળામાં નોન-વેજ ખાવાનો શોખ ધરાવતા લોકો માટે પણ અલગ વાત હોય છે. કહેવાય છે કે મટન કે ચિકન આપણને અંદરથી ગરમ રાખે છે. તેથી જ કેટલાક લોકો ચિકન સૂપ પણ પીવે છે. નોન વેજને લઈને ઘણી માન્યતાઓ છે. આમાંથી એક છે શિયાળામાં મટન કે ચિકન, આ બેમાંથી શું ખાવું આપણા શરીર માટે વધુ ફાયદાકારક છે.

કેટલાકને ચિકન ખાવાનું ગમે છે તો કેટલાકને મટન ગમે છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં ચિકન કે મટન બેમાંથી શું ખાવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ચિકનના ફાયદા

ચિકનમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે અને સાથે સાથે તેમાં ચરબી પણ ઓછી હોય છે. ચિકનમાં વિટામિન B6, નિયાસિન અને સેલેનિયમ જેવા ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. ચિકન સૂપને કુદરતી ઉપચાર તરીકે ઓળખવામાં આવે છે, જે શિયાળામાં ઉધરસ અને શરદીથી રાહત અપાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

મટનના ફાયદા

મટનનું માંસ બકરી અથવા ઘેટાંમાંથી લેવામાં આવે છે. આ માંસમાં ચરબી અને મિનરલ્સ વધુ માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત તેમાં આયર્ન, ઝિંક અને વિટામિન B12 પણ હોય છે. તેથી તેને ખાવાથી શરીરને ઘણી ઉર્જા મળે છે. શિયાળામાં મટન ખાવું ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને શિયાળામાં ઠંડીથી બચવા માટે મટન પણ સારો સ્ત્રોત છે. મટન શરીરમાં ગરમી ઉત્પન્ન કરવામાં અસરકારક છે. આ કારણે લોકો શિયાળામાં મટન ખાવાનું પસંદ કરે છે.

પચવામાં શું છે સરળ?

ચિકનમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તે પચવામાં સરળ છે અને સંવેદનશીલ પેટવાળા લોકો પણ તેને આરામથી ખાઈ શકે છે. ચિકનને સૂપ, સ્ટ્યૂ અને સેન્ડવીચ વગેરે બનાવીને પણ ખાઈ શકાય છે. જે બનાવવામાં પણ સરળ છે. બીજી તરફ મટનમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેને પચવામાં સમય લાગે છે. પરંતુ તે તમને લાંબા સમય સુધી ઉર્જા પ્રદાન કરે છે. હવે જો કોઈ વ્યક્તિનું પાચનતંત્ર મજબૂત હોય તો તે આરામથી મટન ખાઈ શકે છે.

ચિકન કોણે ખાવું જોઈએ?

ચિકનમાં ચરબી ઓછી હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તેથી, જેઓ ઓછી ભૂખ ધરાવે છે તેમના માટે ચિકન એક સારો વિકલ્પ છે.

મટન કોણે ખાવું જોઈએ?

જેમને આખો દિવસ એનર્જી જોઈએ છે તેમના માટે મટન એક સારો વિકલ્પ છે. તેમજ એનિમિયાથી પીડિત લોકોએ પણ મટનનું સેવન કરવું જોઈએ કારણ કે મટનમાં આયર્ન હોય છે. જો કે, આ પ્રકારનો ખોરાક વધુ મસાલા અને તેલથી તૈયાર કરવામાં આવે છે, તેથી તેને મર્યાદામાં ખાવું જોઈએ. જો સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય તો નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ પર જ તેનું સેવન કરો.

Winter Superfood: શિયાળામાં ખાવ આ સુપરફૂડ, સાંધાના દુખાવામાં મળશે રાહત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તાંબાની કે કાચની, કઈ પાણીની બોટલ તમારા સ્વાસ્થ્ય માટે હિતકારી? જાણો ફાયદા
તાંબાની કે કાચની, કઈ પાણીની બોટલ તમારા સ્વાસ્થ્ય માટે હિતકારી? જાણો ફાયદા
Liver Cancer Symptoms:જો આંખોમાં આ લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટર પાસે ભાગો, નહીં તો લીવરનું થઇ શકે છે કેન્સર
Liver Cancer Symptoms:જો આંખોમાં આ લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટર પાસે ભાગો, નહીં તો લીવરનું થઇ શકે છે કેન્સર
Diabetes Early Symptoms: ડાયાબિટીસના શરૂઆતના લક્ષણોને ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ, જાણો 
Diabetes Early Symptoms: ડાયાબિટીસના શરૂઆતના લક્ષણોને ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ, જાણો 
Childhood Cancer: વારંવાર તાવ સહિત બાળકમાં આ લક્ષણો અનુભવાય તો કેન્સરના હોઇ શકે છે સંકેત
Childhood Cancer: વારંવાર તાવ સહિત બાળકમાં આ લક્ષણો અનુભવાય તો કેન્સરના હોઇ શકે છે સંકેત

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
Embed widget