શોધખોળ કરો

Winter Health:શિયાળામાં પલાળેલ આ ફળનું ખાલી પેટ કરો સેવન, આ રોગની સાથે થશે આ જબરદસ્ત ફાયદા

ખજૂર ખાવાથી શરીરને અપાર લાભ થાય છે. પરંતુ તે તમે કેવી રીતે ખજૂર ખાઓ છો તેના પર નિર્ભર છે.

સારા સ્વાસ્થ્ય જાળવવા માટે, ડોકટરો હંમેશા ફળો ખાવાની ભલામણ કરે છે. તે પોષક તત્વો ફળોમાં મળી આવે છે, જે શરીરને ફિટ અને સ્વસ્થ રાખે છે. ફળોની યાદીમાં આવું જ એક ફળ છે ખજૂર. ખજૂર એ મીઠાશથી ભરેલું ફળ છે. જેને ખાવાથી શરીર માટે ઘણા ફાયદા થાય છે. ઘણા લોકો તેનો ઉપયોગ ખાંડના વિકલ્પ તરીકે પણ કરે છે. ફાઈબરથી ભરપૂર આ ફળ ખાવાથી ઘણી બીમારીઓ સામે લડવામાં પણ મદદ મળે છે. દરરોજ સવારે સૌથી પહેલા બે-ત્રણ ખજૂરનું સેવન કરવું જોઈએ.

 ખજૂરને પાણીમાં પલાળવાથી તેમાં રહેલું ટેનીન અથવા ફાયટીક એસિડ દૂર થઈ જાય છે. આ પછી, આપણા માટે પોષક તત્વોને સરળતાથી શોષી લેવાનું સરળ બને છે. પલાળેલી ખજૂર ખાવાથી તે પચવામાં પણ સરળતા રહે છે. જો તમે ખજૂરનો સ્વાદ માણવા ઈચ્છો છો અને તેમાંથી પોષક તત્વો પણ મેળવવા ઈચ્છો છો તો  સૂતા  પહેલા તેને રાત્રે 8-10 કલાક પલાળી રાખો. ખજૂરમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફાઈબર, વિટામીન કે, વિટામીન બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ઝીંક વગેરે જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આ તમામ પોષક તત્વો આપણને અનેક રોગોથી બચાવવાનું કામ કરે છે. ચાલો જાણીએ ખજૂર ખાવાથી શરીરને કેવા પ્રકારના ફાયદા થાય છે? 1. રોજ ખજૂર ખાવાથી કબજિયાતમાં રાહત મળશે.

ખજૂરના સેવનના ફાયદા

  • વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરશે.
  •  બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે.
  • હાડકાં મજબૂત રહેશે.
  • મગજના કાર્યને વેગ મળશે.
  • થાક અને નબળાઈથી રાહત મળશે.
  • એનિમિયાના દર્દીઓ માટે ફાયદાકારક.
  •  પાઈલ્સ ની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ.
  •  ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
  •  શારીરિક શક્તિ અને સહનશક્તિ વધારવામાં મદદરૂપ.
  •  હૃદયને સ્વસ્થ રાખે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget