શોધખોળ કરો

Health tips: આ ફળના સેવનનના ફાયદા જ નહીં નુકસાન પણ છે, જાણો સાઇડ ઇફેક્ટ

Pomegranate Side Effects: ફિટ રહેવા માટે ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ફળો ઊર્જાવાન બનાવે છે અને શરીરને રોગોથી બચાવે છે. કેટલીકવાર કેટલાક ફળ સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે.

Pomegranate Side Effects:  ફિટ રહેવા માટે  ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ફળો  ઊર્જાવાન બનાવે છે અને શરીરને રોગોથી બચાવે છે. કેટલીકવાર કેટલાક ફળ સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે.

દાડમ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ખૂબ જ પૌષ્ટિક ફળ છે. દાડમનો સ્વાદ જેટલો અદ્ભુત છે તેટલું જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઘણી બીમારીઓમાં ડોકટરો દાડમ ખાવાની સલાહ આપે છે.દાડમમાં વિટામીન સી અને વિટામીન બી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. દાડમમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝિંક પણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ દાડમ ક્યારેક સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થાય છે આવો જાણીએ દાડમના ફાયદા અને ગેરફાયદા.

દાડમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

  1. દાડમનો રસ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અમૃતનું કામ કરે છે.
  2. ડાયાબિટીસની સારવારમાં દાડમનો રસ પીવાથી ઇન્સ્યુલિન ઘટાડવામાં મદદ મળે છે અને બ્લડ સુગર ઓછું થાય છે.
  3. દાડમમાં જોવા મળતા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ અન્ય ફળોના રસ કરતાં વધુ હોય છે. તેના સેવનથી કોષો મજબૂત બને છે.
  4. કેન્સરના દર્દીઓ માટે પણ દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.દાડમનો રસ પ્રોસ્ટેટ કેન્સરના કોષોને રોકવામાં ખૂબ જ મદદરૂપ છે.
  5. દાડમના દાણા અલ્ઝાઈમરને આગળ વધતા અટકાવવા અને યાદશક્તિ જાળવી રાખવા માટેનો રામબાણ ઉપાય છે.
  6. દાડમનો રસ આંતરડાની બળતરા ઘટાડે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. જો કે, દાડમનો રસ ઝાડાનાં દર્દીઓને ન આપવો જોઈએ.
  7. સાંધાના દુખાવા અથવા કોઈપણ પ્રકારના સંધિવામાં દાડમનો રસ ફાયદાકારક છે.
  8. હૃદય રોગ માટે પણ દાડમનો રસ વરદાનથી ઓછો નથી.

દાડમ ખાવાથી નુકસાન

  1. જો કોઈને ઝાડાની ફરિયાદ હોય તો દાડમનો રસ ન પીવો.
  2. દાડમનો રસ ત્વચા પર લગાવવાથી ઘણા લોકોને ખંજવાળ, સોજો કે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
  3. લો બ્લડપ્રેશરની સ્થિતિમાં દાડમના જ્યુસનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ.
  4. દાડમની છાલ, મૂળ કે દાંડીનો વધુ પડતો ઉપયોગ સૌથી ખતરનાક

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget