શોધખોળ કરો

'પુરુષની કામુકતા આગ જેવી હોય છે તો સ્ત્રીની પાણી...', મહર્ષિ વાત્સાયન અને સંત વેલેન્ટાઇનમાં શું છે તફાવત?

મહર્ષિ વાત્સાયને ભારતમાં કામસૂત્રની રચના હજારો વર્ષ પહેલાં કરી હતી.

મહર્ષિ વાત્સાયને ભારતમાં કામસૂત્રની રચના હજારો વર્ષ પહેલાં કરી હતી. તેઓ પુરુષો અને સ્ત્રીઓની કામુકતા પર આખો ગ્રંથ લખ્યો છે. વાત્સાયને પોતાના ગ્રંથ કામસૂત્રમાં લખ્યું છે કે પુરુષ અને સ્ત્રીની કામુકતામા  ઘણો તફાવત છે. પુરુષ એક અગ્નિ જેવો છે જે સળગે એટલી ઝડપથી ઓલવાઈ જાય છે. બીજી બાજુ સ્ત્રીની કામુકતા પાણી જેવો છે, જે ધીરે ધીરે લહેરની જેમ ઉઠે છે અને શાંત થવામાં તેટલો જ સમય લે છે.

સ્ત્રી-પુરુષ વચ્ચેના શારીરિક સંબંધોમાં ગરબડ પણ આ તફાવતને ન સમજવાના કારણે થાય છે અને આ તફાવતને દૂર કરવા માટે આજના ડૉક્ટરો 'ફોર પ્લે'ની ભલામણ કરે છે. જે મહર્ષિ વાત્સાયને બીજી કે ત્રીજી સદીમાં તેમના પુસ્તક કામસૂત્રમાં 'સ્પર્શ' દ્વારા સમજાવ્યું છે.

એટલું જ નહીં, વાત્સાયન કામસૂત્રમાં લખે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે લડાઈ થવી જોઈએ. દરેક સ્ત્રીને નખરા કરવા, તે ગુસ્સામાં તેના ઘરેણાં તોડી પણ શકે છે, જ્યારે પુરુષો તેના પગમાં માથું રાખીને તેને મનાવે. પરંતુ આ બધું ઘરની અંદર સુધી મર્યાદિત હોવું જોઈએ.

વાત્સાયનની ઘણી સદીઓ પછી ખજુરાહો અને અજંતા-ઇલોરાની ગુફાઓમાં સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધો સાથે પ્રેમની ભાષા કોતરીને અનેક શિલ્પો બનાવવામાં આવ્યા. જેને જોઈને વિદેશીઓ આજે પણ આશ્ચર્યચકિત થાય છે. પરંતુ ભારતમાં હવે 'પ્રેમની લાગણી' અનેક પ્રકારની માનસિકતા અને સામાજિક મનોવિજ્ઞાનની સાંકળોમાં બંધાયેલી છે.

21મી સદી છે. વિશ્વ હવે પ્રેમની અભિવ્યક્તિ માટે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવે છે. ખાસ વાત એ છે કે યુરોપના ઈતિહાસમાં વેલેન્ટાઈનને પણ સંતનો દરજ્જો મળ્યો છે. જોકે મહર્ષિ વાત્સાયન અને યુરોપના સંત વેલેન્ટાઈન વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. પરંતુ આ દિવસને ભારતના દૃષ્ટિકોણથી જોઈએ તો અનેક વિરોધાભાસ જોવા મળે છે.

કોણ હતા સંત વેલેન્ટાઇન ?

270 સદીમાં પ્રેમ અને લગ્ન સામે રોમમાં શાહી આદેશ હતો. રાજા ક્લાઉડિયસને લાગતું હતું કે પ્રેમ અને લગ્નનો સંબંધ તેના મહાન સામ્રાજ્યના સૈનિકોને વિચલિત કરે છે અને તે તેની સેનાને નબળી પાડશે. રાજાએ સૈનિકોના લગ્ન પર પ્રતિબંધ મૂક્યો. પરંતુ ક્લાઉડિયસના શાસનકાળમાં સંત વેલેન્ટાઇન સંપૂર્ણપણે અલગ અભિપ્રાય ધરાવતા હતા અને આ શાહી આદેશ સામે ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે આસપાસ જઈને ઘણા લગ્ન કરાવ્યા, જે રાજાનો સીધો વિરોધ માનવામાં આવતો હતો. રાજા ગુસ્સે થઈ ગયો. શાહી હુકમ બહાર પાડ્યો કે સંત વેલેન્ટાઈનને ફાંસી આપવી જોઈએ.

મહર્ષિ વાત્સાયન અને સંત વેલેન્ટાઈન વચ્ચે સેંકડો વર્ષનો તફાવત છે. જ્યાં વાત્સાયને કામસૂત્ર દ્વારા માનવ કામુકતાના શિખરે પહોંચવાનો રસ્તો જણાવ્યો તો સંત વેલેન્ટાઈનના મૃત્યુએ પ્રેમીઓને પ્રેમ અને લાગણીઓ વ્યક્ત કરવા માટે તારીખ આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget