શોધખોળ કરો

Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે

Home Remedies For Weight Loss: જો ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ તમારું વજન નથી ઘટતું તો આ આયુર્વેદિક ઉપાયો દ્વારા તમે તમારી જાતને ફિટ બનાવી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.

Home Remedies For Weight Loss: જો ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ તમારું વજન નથી ઘટતું તો આ આયુર્વેદિક ઉપાયો દ્વારા તમે તમારી જાતને ફિટ બનાવી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.

આજકાલ  મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે. સ્થૂળતા તેની સાથે અનેક રોગો પણ લાવે છે. આવી સ્થિતિમાં, લોકોને ખબર નથી હોતી કે પાતળા થવા માટે શું કરવું જોઈએ. શરીર અને પેટમાંથી વધારાની ચરબી દૂર કરવા માટે ઘણા ઘરેલું ઉપાયો અપનાવવામાં આવે છે, પરંતુ તેનાથી વધુ ફાયદો થતો નથી. વજન ઘટાડવા માટે, સખત કસરત કરો અને સખત આહારનું પાલન કરો. આમ છતાં વજન ઘટવાનું નામ નથી લઈ રહ્યું, તો તમે આ કુદરતી પદ્ધતિઓથી ચરબી ઘટાડી શકો છો. આ આયુર્વેદિક ઉપાયોને અનુસરો. તેનાથી તમારું પેટ અંદર રહેશે અને તમે ફિટ રહેશો. જાણો કયા ઉપાય કરવા.

આ આયુર્વૈદિક સરળ રીતથી ઘટાડો વજન

  •  પેટની વધારાની ચરબી ઘટાડવા માટે હળદર, આદુ અને મધને એકસાથે મિકસ કરીને તેનું સેવન કરો.  તે પેટની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.
  •  લીંબુ પાણી  પણ વેઇટ લોસમાં કારગરક છે. હુંફાળા પાણીમાં તેનો રસ મિક્સ કરીને સવારે ખાલી પેટે પીવો, લીંબુમાં  લેમોનેડમાં પેક્ટીન અને પોલિફીનોલ્સ હોય છે જે ભૂખને દબાવી દે છે અને તમને પેટ ભરેલો અનુભવ કરાવે છે.
  •  બાલા એક અદ્ભુત આયુર્વેદિક ઔષધિ છે, જે આલ્કલોઇડ્સથી ભરપૂર છે. આ બાયોકેમિકલ પદાર્થો શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે.
  • ચરબી બર્ન કરવા માટે મધ અને તજનો ઉપયોગ સારો માનવામાં આવે છે. હૂંફાળા પાણી સાથે મધનું સેવન કરવાથી પેટ ભરાઈ જાય છે અને ભૂખ ઓછી લાગે છે. મધ અને લસણ ખાવાથી પણ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને વજન ઘટાડવામાં ખૂબ મદદ મળે છે.
  • આમળા  બિભીતકી (ટર્મિનાલિયા બેલીરિકા) અને હરિતકી (ટર્મિનાલિયા ચેબ્યુલા) ત્રિફળામાંથી બનાવેલ મિશ્રણ પણ ગ્લુકોઝ અને વજન ઘટાડવામાં અસરકારક છે.
  •  અજમા મોટાબિલિઝમને બૂસ્ટ કરે છે.  જેનાથી શરીરનું ચયાપચય વધે છે.
  •  વરિયાળી અને મધનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું થાય છે.
  • જો તમે સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવો છો તો તે વજન ઘટાડવામાં અજાયબી કરી શકે છે. તે તમારા પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે અને ગેસ્ટ્રિક સમસ્યાઓથી પણ બચાવે છે.
  •  તુલસીના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે. તુલસીના પાનનું દહીં સાથે સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. તે શરીરના એનર્જી લેવલને વધારવામાં પણ મદદ કરે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget