શોધખોળ કરો

Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે

Home Remedies For Weight Loss: જો ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ તમારું વજન નથી ઘટતું તો આ આયુર્વેદિક ઉપાયો દ્વારા તમે તમારી જાતને ફિટ બનાવી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.

Home Remedies For Weight Loss: જો ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ તમારું વજન નથી ઘટતું તો આ આયુર્વેદિક ઉપાયો દ્વારા તમે તમારી જાતને ફિટ બનાવી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.

આજકાલ  મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે. સ્થૂળતા તેની સાથે અનેક રોગો પણ લાવે છે. આવી સ્થિતિમાં, લોકોને ખબર નથી હોતી કે પાતળા થવા માટે શું કરવું જોઈએ. શરીર અને પેટમાંથી વધારાની ચરબી દૂર કરવા માટે ઘણા ઘરેલું ઉપાયો અપનાવવામાં આવે છે, પરંતુ તેનાથી વધુ ફાયદો થતો નથી. વજન ઘટાડવા માટે, સખત કસરત કરો અને સખત આહારનું પાલન કરો. આમ છતાં વજન ઘટવાનું નામ નથી લઈ રહ્યું, તો તમે આ કુદરતી પદ્ધતિઓથી ચરબી ઘટાડી શકો છો. આ આયુર્વેદિક ઉપાયોને અનુસરો. તેનાથી તમારું પેટ અંદર રહેશે અને તમે ફિટ રહેશો. જાણો કયા ઉપાય કરવા.

આ આયુર્વૈદિક સરળ રીતથી ઘટાડો વજન

  •  પેટની વધારાની ચરબી ઘટાડવા માટે હળદર, આદુ અને મધને એકસાથે મિકસ કરીને તેનું સેવન કરો.  તે પેટની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.
  •  લીંબુ પાણી  પણ વેઇટ લોસમાં કારગરક છે. હુંફાળા પાણીમાં તેનો રસ મિક્સ કરીને સવારે ખાલી પેટે પીવો, લીંબુમાં  લેમોનેડમાં પેક્ટીન અને પોલિફીનોલ્સ હોય છે જે ભૂખને દબાવી દે છે અને તમને પેટ ભરેલો અનુભવ કરાવે છે.
  •  બાલા એક અદ્ભુત આયુર્વેદિક ઔષધિ છે, જે આલ્કલોઇડ્સથી ભરપૂર છે. આ બાયોકેમિકલ પદાર્થો શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે.
  • ચરબી બર્ન કરવા માટે મધ અને તજનો ઉપયોગ સારો માનવામાં આવે છે. હૂંફાળા પાણી સાથે મધનું સેવન કરવાથી પેટ ભરાઈ જાય છે અને ભૂખ ઓછી લાગે છે. મધ અને લસણ ખાવાથી પણ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને વજન ઘટાડવામાં ખૂબ મદદ મળે છે.
  • આમળા  બિભીતકી (ટર્મિનાલિયા બેલીરિકા) અને હરિતકી (ટર્મિનાલિયા ચેબ્યુલા) ત્રિફળામાંથી બનાવેલ મિશ્રણ પણ ગ્લુકોઝ અને વજન ઘટાડવામાં અસરકારક છે.
  •  અજમા મોટાબિલિઝમને બૂસ્ટ કરે છે.  જેનાથી શરીરનું ચયાપચય વધે છે.
  •  વરિયાળી અને મધનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું થાય છે.
  • જો તમે સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવો છો તો તે વજન ઘટાડવામાં અજાયબી કરી શકે છે. તે તમારા પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે અને ગેસ્ટ્રિક સમસ્યાઓથી પણ બચાવે છે.
  •  તુલસીના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે. તુલસીના પાનનું દહીં સાથે સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. તે શરીરના એનર્જી લેવલને વધારવામાં પણ મદદ કરે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget