શોધખોળ કરો

Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે

Home Remedies For Weight Loss: જો ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ તમારું વજન નથી ઘટતું તો આ આયુર્વેદિક ઉપાયો દ્વારા તમે તમારી જાતને ફિટ બનાવી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.

Home Remedies For Weight Loss: જો ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ તમારું વજન નથી ઘટતું તો આ આયુર્વેદિક ઉપાયો દ્વારા તમે તમારી જાતને ફિટ બનાવી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.

આજકાલ  મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે. સ્થૂળતા તેની સાથે અનેક રોગો પણ લાવે છે. આવી સ્થિતિમાં, લોકોને ખબર નથી હોતી કે પાતળા થવા માટે શું કરવું જોઈએ. શરીર અને પેટમાંથી વધારાની ચરબી દૂર કરવા માટે ઘણા ઘરેલું ઉપાયો અપનાવવામાં આવે છે, પરંતુ તેનાથી વધુ ફાયદો થતો નથી. વજન ઘટાડવા માટે, સખત કસરત કરો અને સખત આહારનું પાલન કરો. આમ છતાં વજન ઘટવાનું નામ નથી લઈ રહ્યું, તો તમે આ કુદરતી પદ્ધતિઓથી ચરબી ઘટાડી શકો છો. આ આયુર્વેદિક ઉપાયોને અનુસરો. તેનાથી તમારું પેટ અંદર રહેશે અને તમે ફિટ રહેશો. જાણો કયા ઉપાય કરવા.

આ આયુર્વૈદિક સરળ રીતથી ઘટાડો વજન

  •  પેટની વધારાની ચરબી ઘટાડવા માટે હળદર, આદુ અને મધને એકસાથે મિકસ કરીને તેનું સેવન કરો.  તે પેટની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.
  •  લીંબુ પાણી  પણ વેઇટ લોસમાં કારગરક છે. હુંફાળા પાણીમાં તેનો રસ મિક્સ કરીને સવારે ખાલી પેટે પીવો, લીંબુમાં  લેમોનેડમાં પેક્ટીન અને પોલિફીનોલ્સ હોય છે જે ભૂખને દબાવી દે છે અને તમને પેટ ભરેલો અનુભવ કરાવે છે.
  •  બાલા એક અદ્ભુત આયુર્વેદિક ઔષધિ છે, જે આલ્કલોઇડ્સથી ભરપૂર છે. આ બાયોકેમિકલ પદાર્થો શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે.
  • ચરબી બર્ન કરવા માટે મધ અને તજનો ઉપયોગ સારો માનવામાં આવે છે. હૂંફાળા પાણી સાથે મધનું સેવન કરવાથી પેટ ભરાઈ જાય છે અને ભૂખ ઓછી લાગે છે. મધ અને લસણ ખાવાથી પણ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને વજન ઘટાડવામાં ખૂબ મદદ મળે છે.
  • આમળા  બિભીતકી (ટર્મિનાલિયા બેલીરિકા) અને હરિતકી (ટર્મિનાલિયા ચેબ્યુલા) ત્રિફળામાંથી બનાવેલ મિશ્રણ પણ ગ્લુકોઝ અને વજન ઘટાડવામાં અસરકારક છે.
  •  અજમા મોટાબિલિઝમને બૂસ્ટ કરે છે.  જેનાથી શરીરનું ચયાપચય વધે છે.
  •  વરિયાળી અને મધનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું થાય છે.
  • જો તમે સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવો છો તો તે વજન ઘટાડવામાં અજાયબી કરી શકે છે. તે તમારા પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે અને ગેસ્ટ્રિક સમસ્યાઓથી પણ બચાવે છે.
  •  તુલસીના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે. તુલસીના પાનનું દહીં સાથે સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. તે શરીરના એનર્જી લેવલને વધારવામાં પણ મદદ કરે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget