શોધખોળ કરો

Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે

Home Remedies For Weight Loss: જો ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ તમારું વજન નથી ઘટતું તો આ આયુર્વેદિક ઉપાયો દ્વારા તમે તમારી જાતને ફિટ બનાવી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.

Home Remedies For Weight Loss: જો ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ તમારું વજન નથી ઘટતું તો આ આયુર્વેદિક ઉપાયો દ્વારા તમે તમારી જાતને ફિટ બનાવી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.

આજકાલ  મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે. સ્થૂળતા તેની સાથે અનેક રોગો પણ લાવે છે. આવી સ્થિતિમાં, લોકોને ખબર નથી હોતી કે પાતળા થવા માટે શું કરવું જોઈએ. શરીર અને પેટમાંથી વધારાની ચરબી દૂર કરવા માટે ઘણા ઘરેલું ઉપાયો અપનાવવામાં આવે છે, પરંતુ તેનાથી વધુ ફાયદો થતો નથી. વજન ઘટાડવા માટે, સખત કસરત કરો અને સખત આહારનું પાલન કરો. આમ છતાં વજન ઘટવાનું નામ નથી લઈ રહ્યું, તો તમે આ કુદરતી પદ્ધતિઓથી ચરબી ઘટાડી શકો છો. આ આયુર્વેદિક ઉપાયોને અનુસરો. તેનાથી તમારું પેટ અંદર રહેશે અને તમે ફિટ રહેશો. જાણો કયા ઉપાય કરવા.

આ આયુર્વૈદિક સરળ રીતથી ઘટાડો વજન

  •  પેટની વધારાની ચરબી ઘટાડવા માટે હળદર, આદુ અને મધને એકસાથે મિકસ કરીને તેનું સેવન કરો.  તે પેટની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.
  •  લીંબુ પાણી  પણ વેઇટ લોસમાં કારગરક છે. હુંફાળા પાણીમાં તેનો રસ મિક્સ કરીને સવારે ખાલી પેટે પીવો, લીંબુમાં  લેમોનેડમાં પેક્ટીન અને પોલિફીનોલ્સ હોય છે જે ભૂખને દબાવી દે છે અને તમને પેટ ભરેલો અનુભવ કરાવે છે.
  •  બાલા એક અદ્ભુત આયુર્વેદિક ઔષધિ છે, જે આલ્કલોઇડ્સથી ભરપૂર છે. આ બાયોકેમિકલ પદાર્થો શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે.
  • ચરબી બર્ન કરવા માટે મધ અને તજનો ઉપયોગ સારો માનવામાં આવે છે. હૂંફાળા પાણી સાથે મધનું સેવન કરવાથી પેટ ભરાઈ જાય છે અને ભૂખ ઓછી લાગે છે. મધ અને લસણ ખાવાથી પણ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને વજન ઘટાડવામાં ખૂબ મદદ મળે છે.
  • આમળા  બિભીતકી (ટર્મિનાલિયા બેલીરિકા) અને હરિતકી (ટર્મિનાલિયા ચેબ્યુલા) ત્રિફળામાંથી બનાવેલ મિશ્રણ પણ ગ્લુકોઝ અને વજન ઘટાડવામાં અસરકારક છે.
  •  અજમા મોટાબિલિઝમને બૂસ્ટ કરે છે.  જેનાથી શરીરનું ચયાપચય વધે છે.
  •  વરિયાળી અને મધનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું થાય છે.
  • જો તમે સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવો છો તો તે વજન ઘટાડવામાં અજાયબી કરી શકે છે. તે તમારા પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે અને ગેસ્ટ્રિક સમસ્યાઓથી પણ બચાવે છે.
  •  તુલસીના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે. તુલસીના પાનનું દહીં સાથે સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. તે શરીરના એનર્જી લેવલને વધારવામાં પણ મદદ કરે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોજ સવારે કેટલા અંજીર ખાવા જોઈએ? વધુ ખાવાથી થતા નુકસાન અને ફાયદાની સંપૂર્ણ માહિતી
રોજ સવારે કેટલા અંજીર ખાવા જોઈએ? વધુ ખાવાથી થતા નુકસાન અને ફાયદાની સંપૂર્ણ માહિતી
સિગારેટ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે 8 કલાક એકધારું બેસવું! જાણો એવી 8 આદતો જે તમને સમય પહેલાં બનાવી દે છે ઘરડા
સિગારેટ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે 8 કલાક એકધારું બેસવું! જાણો એવી 8 આદતો જે તમને સમય પહેલાં બનાવી દે છે ઘરડા
SDG Maternal Mortality Target: દુનિયાની દર 10 માથી એક માતાનું મોત ભારતમાં! લેન્સેટ રિપોર્ટે વધારી ચિંતા, જાણો તમામ વિગતો
SDG Maternal Mortality Target: દુનિયાની દર 10 માથી એક માતાનું મોત ભારતમાં! લેન્સેટ રિપોર્ટે વધારી ચિંતા, જાણો તમામ વિગતો
Summer Drinks: શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
Summer Drinks: શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Embed widget