શોધખોળ કરો
મહેસાણાઃ સ્વ. કેતન પટેલ અપમૃત્યુ કેસમાં પાટીદારોની કઈ ચીમકીથી સરકાર ટેન્શનમાં આવી ગઈ ?
1/6

મહેસાણાઃ મહેસાણા પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવક કેતન પટેલના મૃત્યના મામલે ગજગ્રાહ ચાલુ છે અને કેતનના મૃતદેહ મુદ્દે દસના દિવસે પણ પાટીદાર સમાજ અને સરકાર સામસામે રહ્યા છે. પાટીદાર અગ્રણીઓ તથા કેતન પટેલના પરિવારજને આજે મૃતદેહને ગાંધીનગર લઈ જવાની ચીમકી આપતાં સરકાર ટેન્શનમાં આવી ગઈ છે.
2/6

ચિરાગ પરમાર, ભરત બ્રહ્મભટ્ટ તથા જીજ્ઞેશ બ્રહ્મભટ્ટને લઇ રિમાન્ડ માટે પોલીસ બુધવારે સવારે 9.15 કલાકે ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ બી.એ. જોષીના બંગલે પહોંચી હતી. જો કે જજે બંગલે નહીં, કોર્ટમાં આવવા કહ્યું હતું. તેથી પોલીસ કોર્ટમાં પહોંચી હતી જયાં ત્રણેય આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
Published at : 16 Jun 2017 10:02 AM (IST)
Tags :
Ketan PatelView More






















