શોધખોળ કરો

નાસ્ટ્રેદમસેની ભવિષ્યવાણી: શું 2021ની સરખણામી વધુ હશે ખતરનાક હશે 2022, જાણો કઇ છે 7 મોટી આગાહી

ફ્રાન્સના ભવિષ્યવક્તા માઇકલ ધ નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીઓ સાચી પડતી આવી છે. તેમની ભવિષ્યવાણી મુજબ 2021 કરતાં 2022 વધુ ખતરનાક હશે.

નાસ્ટ્રેદમસેની  ભવિષ્યવાણી:ફ્રાન્સના ભવિષ્યવક્તા માઇકલ ધ નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીઓ સાચી પડતી આવી છે. તેમની ભવિષ્યવાણી મુજબ 2021 કરતાં 2022 વધુ       ખતરનાક હશે.નાસ્ત્રેદસમની ભવિષ્યવાણી મુજબ 2022માં દુનિયાની પ્રભાવશાળી વ્યક્તિનું મોત થશે અને દેશમાં નવો ચહેરો સામે આવશે.

જાપામાં એક વિનાશકારી ભૂકંપ આવવાની પણ આગાહી કરાઇ છે. જો દિવસમાં ભૂકંપ સર્જાશે તો મોટી જાનિહાનીના સંકેત અપાયા છે.પેરિસમાં 2022માં યુદ્ધ જેવો માહોલ રહશે,. આ વર્ષે ફ્રાન્સની રાજધાનીમાં કોવિડના પ્રતિબંઘોને લઇને થયેલા રમખાણમાં પહેલાથી યુદ્ધ જેવું ચિત્ર જોવા મળ્યું હતું.

નાસ્ત્રેદમસ લખે છે કે, વિશ્વમાં યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષ વ્યક્તિની ભૂખને વધારશે, તેનાથી પ્રવાસીઓને ઘર્ષણ વધશે. યૂરોપમાં પ્રવાસી સંકટ એક રાજનૈતિક મુદ્દો છે

નાસ્ત્રેદસમની ભવિષ્યવાણી મુજબ 2022માં યૂરોપ સંઘનું પતન થશે. 2016માં બ્રિટન દ્રારા બ્રેક્સિનટને મત આપ્યાં બાદ તે સંકટની સ્થિતિમાં છે. નાસ્ત્રેદસમની ભવિષ્યવાણી મુજબ 2022માં યૂરોપિયન સંઘનું પતન થશે.

 2022માં ધૂમકેતું પૃથ્વી પર ટકરાશે. નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે, તે પૃથ્વી પર આગ ઝરતી જુંએ છે. આપને જણાવી દઇએ કે, 2021 gw4 ધૂમકેતુ સાથે ટકરાવાઆથી બચી છે. જો કે નાસાએ તેને મોટી ચિંતાનો વિષય નથી ગણાવ્યો અને ભવિષ્યવક્તાની  નાટકિય ભવિષ્યવાણી અહીં ફિટ ન થતી હોવાનું જણાવ્યું હતું.

. નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીમાં આર્ટફિશ્યલ ઇન્ટિલિજન્સના વિકાસનો ઉલ્લેખ છે. તેમણે લખ્યું કે, 2022માં ટેકનોલોજીનો વધુ વિકાસ થશે. નાસ્ત્રેદમસ લખે છે કે, આવનાર સમયમાં માનવજાતિ પર રોબોટનો કબ્જો હશે.

આ પણ વાંચો

શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ

Horoscope Today 31 December 2021 : લક્ષ્મીજીની આ રાશિ પર વરસશે કૃપા,જાણો બારેય રાશિનું રાશિફળ

Numerology 2022: અંકશાસ્ત્ર મુજબ, આ 4 જન્મ તારીખ ધરાવતા લોકોનું 2022 રહેશે શાનદાર, લક્ષ્મીજીની રહેશે અપાર કૃપા

Rajkot : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો શરૂ, વિજય રૂપાણીની ગેરહાજરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget