શોધખોળ કરો

Ahmedabad: ભાજપે ઉમેદવારોની યાદી બહાર પાડતા જ વિરોધના સૂર ઉઠ્યા, નારાજ કાર્યકરોની રાજીનામાની ચીમક

સ્થાનિકોના વિરોધ બાદ પ્રભારી આઈ.કે.જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે તમામ નારાજ કાર્યકર્તાઓને મનાવી લેવાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે અમદાવાદના 48 વોર્ડના 192 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. યાદી બહાર આવતા જ વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. ચાંદખેડા વૉર્ડમાં પ્રતિભા સકસેનાને ટિકીટ આપવામાં આવતા જ કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ તરફ સરદારનગરમાં મિતલ મકવાણાને ટિકીટ અપાતા વિરોધ શરૂ થયો છે. બંને વૉર્ડના કાર્યકરોએ પ્રથમ સ્થાનિક કાર્યાલય ખાતે રોષ વ્યકત કર્યો હતો. અહીં તેઓ ખાનપુર સ્થિત અમદાવાદ શહેર ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને પ્રભારી આઈ.કે.જાડેજા સામે રજૂઆત કરતા કહ્યું કે જેને કોઈ વૉર્ડમાં ઓળખતું નથી તેને પક્ષે ટિકીટ આપી છે, જ્યારે 3 વર્ષથી જનતાના કામો કરતા દાવેદારોને અન્યાય કર્યો છે. આટલું જ નહીં ચાંદખેડામાં જીગીશા પ્રજાપતિના સમર્થકોએ તો ભાજપ પ્રમુખ અને પ્રભારીને બપોરે 12 વાગ્યા સુધી અલ્ટીમેટમ આપ્યું કે જો ઉમેદવાર નહીં બદલવામાં આવે તો રાજીનામા આપી દેશે. જોકે સ્થાનિકોના વિરોધ બાદ પ્રભારી આઈ.કે.જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે તમામ નારાજ કાર્યકર્તાઓને મનાવી લેવાશે. આ તરફ ગોતા વિસ્તારમાં બહારના ઉમેદવારને ટિકીટ અપાતા સ્થાનિકોએ દસકોસી સમાજની વાડી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. તો મોડીરાત્રીના ઘાટલોડિયા વિસ્તારમાં લોકોએ વિરોધ કર્યો હતો. ચાણક્યપુરી વિસ્તારમાં દિનેશ દેસાઈને ટિકીટ ન મળતા સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
Embed widget