શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદ કલેકટર કચેરીના નાયબ મામલતદારનુ કોરોનાથી મોત, છેલ્લા 15 દિવસથી હતા દાખલ
નાયબ મામલતદાર દિનેશ રાવલનુ કોરોના વાયરસના કારણે મોત થયું છે. નાયબ મામલતદારને છેલ્લા 15 દિવસથી સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
![અમદાવાદ કલેકટર કચેરીના નાયબ મામલતદારનુ કોરોનાથી મોત, છેલ્લા 15 દિવસથી હતા દાખલ Covid19: Deputy Mamlatdar Dinesh Rawal passed away Ahmedabad Collectorate office અમદાવાદ કલેકટર કચેરીના નાયબ મામલતદારનુ કોરોનાથી મોત, છેલ્લા 15 દિવસથી હતા દાખલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/17224232/Collector-office.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ કલેકટર કચેરી માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. નાયબ મામલતદાર દિનેશ રાવલનુ કોરોના વાયરસના કારણે મોત થયું છે. નાયબ મામલતદારને છેલ્લા 15 દિવસથી સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે મોડીરાત્રે અચાનક તબિયત લથડતા તેમનું મોત થયું હતું.
અમદાવાદ કલેકટર કચેરીના 11 કર્મચારીઓને પણ કોરોનાના લક્ષણ દેખાતા તેમને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત એક રેસીડેન્ટ એડીશનલ કલેક્ટરના પીએ ની પણ કોરોના પોઝીટીવ થયાના રિપોર્ટ મળી રહ્યા છે.
અમદાવાદ કલેકટર કચેરીના અન્ય ત્રણ મામલતદારને પણ કોરોના થયો છે. એક એડિશનલ કલેકટર પણ સ્ટ્રેસને કારણે રજા પર ઉતર્યા છે. રેસિડેન્ટ એડિશનલ કલેકટરનાં પી.એ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)