શોધખોળ કરો

ગુજરાતમાં ફરી લદાશે લોકડાઉન ? નાઈટ કરફ્યુના નિયમો આકરા બનાવાશે ? કેમ ચાલી રહી છે આવી વાતો ? 

ગુજરાત સરકાર દ્વારા પહેલાં જ કહી દેવાયું છે કે, રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી. રાજ્ય સરકારની હાઈલ લેવલ કમિટીની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઘરે સોમવારે મળવાની છે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એ ચાર શહેરોમાં નાઈટ કરફ્યુ અંગે નિર્ણય લેવાશે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાના કારણે આ અફવાઓ ચાલી રહી છે. યોગાનુયોગ રાજ્ય સરકારની હાઈલ લેવલ કમિટીની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઘરે સોમવારે મળવાની છે તેના કારણે લોકડાઉન ફરી લદાશે એવી અફવા સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે પણ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે આ પ્રકારની કોઈ જાહેરાત કરાઈ નથી કે સંકેત નથી અપાયો. 

ગુજરાત સરકાર દ્વારા પહેલાં જ કહી દેવાયું છે કે, રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી. રાજ્ય સરકારની હાઈલ લેવલ કમિટીની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઘરે સોમવારે મળવાની છે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એ ચાર શહેરોમાં નાઈટ કરફ્યુ અંગે નિર્ણય લેવાશે. આ ઉપરાંત કોરોનાની સ્થિતીની સમીક્ષા કરીને સાવચેતીનાં શું પગલાં લેવાં તેની વ્યૂહરચના ઘડાશે.  

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. બીજી તરફ ચાર મહાનગરોમાં જાહેર કરવામાં આવેલી નાઇટ કર્ફ્યૂની સમયમર્યાદા પૂરી થવા જઈ રહી છે, ત્યારે કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે રાજ્યમાં ફરી એકવાર લોકડાઉનની અફવાએ જોર પકડ્યું છે. જોકે, સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આજે નાઇટ કર્ફ્યૂની અવધી પૂરી થઈ રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈપાવર કમિટીની બેઠક બેઠક મળશે. જેમાં વધતા સંક્રમણ વચ્ચે કર્ફ્યુ યથાવત રાખવું કે સમય બદલવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ ચારેય મહાનગરમાં રાત્રીના 12થી સવારે 6 વાગ્યે કર્ફ્યુ અમલમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget