શોધખોળ કરો

મોડી રાતે અમદાવાદમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો, કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો

મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સોમવારે મોડી સાંજે 8 વાગ્યા પછી સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો અને માત્ર 3 જ કલાકમાં સમગ્ર શહેરમાં ધોધમાર અંદાજીત 3 ઈંચ વરસાદ નોંધાયો

અમદાવાદ: મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સોમવારે મોડી સાંજે 8 વાગ્યા પછી સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો અને માત્ર 3 જ કલાકમાં સમગ્ર શહેરમાં ધોધમાર અંદાજીત 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને પગલે સંખ્યાબંધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ભારે વરસાદને પગલે શાહીબાગ અને મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો હતો. મીઠાખળી અંડરપાસમાં 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા તો દાણીલીમડા, પાલડી, માણેકબાગ, હાટકેશ્વર, સૈજપુર સહિતના 50થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતાં. સૌથી વધુ મેમ્કો, ઓઢવ, વિરાટનગર, નરોડા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જ્યારે ગોતામાં અડધો ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો. હતો. અમદાવાદ શહેરના ઝોનવાર સૌથી વધુ વરસાદ પૂર્વઝોનમાં અને ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 4 ઈંચ, જ્યારે મધ્ય ઝોનમાં 3 ઇંચ તો પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. સોમવારે રાત્રે 8થી 11માં ધોધમાર વરસાદ પડ્યો મેમ્કો - 4.76 ઈંચ ઓઢવ - 4.64 ઈંચ વિરાટનગર - 4.64 ઈંચ નરોડા - 4.44 ઈંચ મણિનગર - 4.29 ઈંચ ચકૂડિયા - 3.64 ઈંચ પાલડી - 3.07 ઈંચ ઉસ્માનપુર - 1.88 ઈંચ ચાંદખેડા - 1.57 ઈંચ રાણીપ - 1.57 ઈંચ બોડકદેવ - 1 ઈંચ ગોતા - અડધો ઇંચ ઈંચ સરખેજ - 1.31 ઈંચ દાણાપીઠ - 2.79 ઈંચ દૂધેશ્વર - 2.83 ઈંચ કોતરપુર - 2.91 ઈંચ વટવા - 2.87 ઈંચ ઉત્તર-પુર્વીય મધ્યપ્રદેશ અને ઉત્તરીય છત્તીસગઢની આસપાસ લો- પ્રેશરની સાથે સાયક્લોનિક સરક્યુલેશન સક્રીય થયેલું છે. તેમજ 19 ઓગસ્ટેથી નવું લો-પ્રેશર બંગાળની ખાડીમાં સક્રીય થશે જેની અસરથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તેમજ અમદાવાદમાં બે દિવસ હળવા ઝાપટાં પડે તેવી સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget