શોધખોળ કરો

ખંભાત અને હિંમતનગરની હિંસા અંગે જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યા આકરા પ્રહારો

જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમા મોંઘવારી અંગે કોંગ્રેસ પ્રમુખ ઠાકોરે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, નાસમજ મંત્રીઓ નિવેદન આપે છે કે, યુક્રેનના યુદ્ધના કારણે મોંઘવારી વધી છે.

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા મોંઘવારી અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, નાસમજ મંત્રીઓ નિવેદન આપે છે કે, યુક્રેનના યુદ્ધના કારણે મોંઘવારી વધી છે. દૂધ, શાકભાજી, પેટ્રોલ શું યુક્રેનની આવે છે. તમારી અણઆવડતના કારણે ભાવો વધી રહ્યા છે.

 

ખંભાત અને હિંમતનગરના બનાવો અંગે તેમણે કહ્યું કે, ભાજપની સરકાર નિષ્ફળ જાય ત્યારે આવા બનાવો બનતા હોય છે. પ્રધાનમંત્રી આવવાના હોય છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોને પકડવામાં આવતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો. જગદીશ ઠાકોરે કહ્યુ કે, બનાવો બનતા પહેલા કેમ કાર્યવાહી થતી નથી. હવે તમે પાકિસ્તાન અને અફગાનિસ્તાન કનેક્શન કહો છો. વિપક્ષના નેતાના ફોન ટેર કરી શકો છો તો આ વિદેશી ફોન કેમ ટેપ ન થયા. આ અંગે તટસ્થ તપાસ થવી જોઈએ તેવી તેમણે માગણી કરી છે. તેમણે કહ્યું કે, CCTVના માધ્યમથી જે લોકો સંડોવાયા છે તેની ધરપકડ કરો. 

જાણો હાર્દિક પટેલ અંગે જગદીશ ઠાકોરે શું કહ્યુ?

હાર્દિક પટેલના નિવેદન અંગે પણ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પહેલા દિવસથી જ નરેશભાઇને આમંત્રણ આપ્યું છે. અમારા તમામ નેતાઓએ નરેશભાઈનું સ્વાગત છે તેવા જ જવાબો આપ્યા છે. કેટલીક ચર્ચાઓ મીડિયામાં કરવામાં કરવાની નથી હોતી. કોઈ સમાજ કે વ્યક્તિનું અપમાન નથી કરવામાં આવી રહ્યું. નરેશ પટેલે જ કહ્યું છે કે, મારે સમાજને પૂછવાનું બાકી છે. ક્યાં પક્ષમાં જવું તે નિર્ણય નરેશભાઈએ લેવાનો છે. નરેશભાઈ નિર્ણય ન કરે ત્યાં સુધી કોંગ્રેસે જાહેરાત ન કરવાની હોય. હાર્દિકને પૂછી શું કે તમે ક્યાં આધારે આ વાત કરી છે. અમે હાર્દિક પટેલ સાથે બેસીને વાત કરીશું. હાર્દિક પટેલ ક્યાં અનુસંધાને ઉપેક્ષા થતી હોવાનું અનુભવે છે તે જાણીશું. હાર્દિક પટેલ સાથે વાત કરીને જે નિર્ણય લેવાના થશે તે લઈશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Embed widget