શોધખોળ કરો

Kirti Patel Arrested: મૃગીકુંડ સ્નાન વિવાદ વચ્ચે જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી કરી કીર્તિ પટેલની ધરપકડ

Kirti Patel Arrested: સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને લઈને મોડી સાંજ સુધીમાં જૂનાગઢ પહોંચે તેવી શક્યતા છે.

Kirti Patel Arrested: સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને લઈને મોડી સાંજ સુધીમાં જૂનાગઢ પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ભવનાથ તળેટીના મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદ બાદ કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં કુલ 3 ગુના નોંધાયા છે. મૃગીકુંડમાં સ્નાન કરતી વખતે ફરજ પરના PI (પોલીસ ઈન્સ્પેક્ટર) સાથે માથાકૂટ અને ઉગ્ર દલીલો કરવા મામલે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, બજરંગદાસ બાપુએ પણ કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિવાદોની હારમાળામાં એક યુટ્યુબરે પણ કીર્તિ પટેલ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. આ યુટ્યુબરે કીર્તિ પટેલના સતત ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં જૂનાગઢ પોલીસ આ તમામ મામલે કીર્તિ પટેલની કડક પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.

શું હતો મૃગીકુંડ વિવાદ?

 તમનેે જણાવી દઈએ કે, કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી. કીર્તિ પટેલે ભગવા કપડાં પહેરીને નાગા સાધુઓના શાહી સ્નાન દરમ્યાન મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી.  આ ઘટનાથી સાધુ-સંતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે  ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે સાધુઓની રવેડી નીકળે છે જે બાદ સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે. આ દિવસે પરંપરા અનુસાર કોઈ સંસારી વ્યક્તિ મૃગીકુંડમાં સ્નાન કરી શક્તી નથી. પરંતુ કીર્તિ પટેલ પ્રશાસનની નજર ચુકવીને ભગવા વસ્ત્રોની આડમાં મૃગી કુંડમાં સ્નાન કરવા પહોંચી ગઇ હતી.  આ દરમિયાન તે મહિલા પોલીસકર્મી સાથે ઝઘડો કરતી પણ જોવા મળી હતી. ત્યારે મેળામાં રવેડીમાં કીર્તિ પટેલ કેવી રીતે આવી ગઈ અને મૃગીકુંડ સુધી કેવી રીતે પહોંચી ગઈ તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ ઘટનાને લઇને વિવાદ સર્જાયો હતો.

મૃગીકુંડમાં સ્નાનને લઇને શું ગાઇડલાઇન 
ઉલ્લેખનિય છે કે  ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે સાધુઓની રવેડી નીકળે છે જે બાદ સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે. આ દિવસે પરંપરા અનુસાર કોઈ સંસારી વ્યક્તિ મૃગીકુંડમાં સ્નાન કરી શક્તી નથી. જો કે આ મૃગીકુંડમાં સ્નાનને લઇને કોઇ ચોક્કસ કાયદાકિય ગાઇડ લાઇન નથી. ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં માત્ર સન્યાસીઓ જ સ્નાન કરી શકે તેવી કાયદાકીય કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સાધુઓ જ સ્નાન કરે એ એક ધાર્મિક પરંપરા હોવાથી મોટાભાગના સંસારીઓ મૃગીકુંડમાં સ્નાન કરતા નથી. જો કે સમયની માંગણી અને  સાધુ સંતોની લાગણીને જોતા તેમજ મૃગીકુંડની રહસ્યમય અને પવિત્ર પરંપરા સાથે છેડછાડ ન થાય માટે કાયદાકીય રીતેે ચોક્કસ ગાઇડલાઇન બનાવવી આવકાર્ય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની 'એન્ટ્રી', 'ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે'
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની 'એન્ટ્રી', 'ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે'
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
Ahmedabad News: અમદાવાદમાં 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, 18 વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ
Ahmedabad News: અમદાવાદમાં 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, 18 વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
Embed widget