શોધખોળ કરો

આણંદના ખંભાતમાં થયેલા પથ્થરમારામાં થયો ચોંકાવનારો ખુલાસો, સ્લીપર મોડ્યુલ હેઠળ ષડયંત્ર રચાયુ હતુ

આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના શોભાયાત્રા વખતે પથ્થરમારો થયો હતો. આણંદના ખંભાતમાં થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા થયા છે

આણંદઃ આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના શોભાયાત્રા વખતે પથ્થરમારો થયો હતો. આણંદના ખંભાતમાં થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. હિંસાનું ષડયંત્ર સ્લીપર મોડ્યુલ હેઠળ રચાયું હોવાનો ખુલાસો થયો છે. હિંસા પાછળ મુખ્ય 6 આરોપીની સંડોવણી બહાર આવી છે જેમાં 3 મૌલવીઓ પણ સમાવેશ થાય છે.  આણંદ એસપી અજીત રાજીયાણે કહ્યું હતું કે શોભાયાત્રાની મંજૂરી બાદ જ હિંસા ફેલાવવાનું ષડયંત્ર રચાયું હતુ. મસ્જિદ પાસે શોભાયાત્રા નીકળે, ત્યારે પથ્થરમારો કરવાનો પહેલાથી જ પ્લાન હતો.  તપાસ એજંસીઓએ વિદેશી કનેક્શનની પણ આશંકા વ્યક્ત કરી હતી.

પથ્થરમારો કરવા માટે ત્રણ દિવસ સુધી બેઠકો પણ યોજાઈ હતી. ષડયંત્રને પાર પાડવા બહારથી લોકોને બોલાવાયા હતા. તપાસ એજંસીઓને ખંભાત હિંસામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શનની પણ આશંકા છે.

એસપી અજિત રાજીયાણે  કહ્યું કે હિંસામાં 11 લોકો સામેલ હતા. આરોપી વિદેશમાં બેસેલા લોકો સાથે સંપર્કમાં હતા. આરોપીઓએ ત્રણ દિવસ સુધી બેઠક કરીને કાવતરું રચ્યું હતું. રઝાક નામના મૌલવીએ આ હિંસાનું કાવતરુ રચ્યું હતું. 11 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 આ ઘટનાના મુખ્ય સૂત્રધાર રઝાક હુસૈન ઉર્ફ મૌલવી આયૂબે અનેક લોકો સાથે મળીને આખી યોજના બનાવી હતી. જેમાં ત્રણ મૌલવી અને બે લોકો સામેલ હતા. પોલીસના મતે મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસિન આ કાવતરાના મુખ્ય સૂત્રધાર છે.રઝાક અયૂબ, હુસૈન હાશમશા દીવાન પણ આ કાવતરાનો ભાગ હતા.

 

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, પારો 44 ડિગ્રીએ પહોંચવાની કરવામાં આવી આગાહી

EPFOએ આપ્યા સારા સમાચાર! હવે ઘરે બેઠા થશે આ મહત્વપૂર્ણ કામ, કરોડો ખાતાધારકોને મળશે ફાયદો

COVID-19 Booster Dose: કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ પહેલા અને પછી આ વાતોનું રાખો ખાસ ધ્યાન

અમદાવાદની સ્કૂલમાં ફરી થઈ કોરોનાની એન્ટ્રી, ધોરણ 2ના વિદ્યાર્થીને લાગ્યો ચેપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારોCongress:  રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારોJunagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget