શોધખોળ કરો

Bhavnagar: એક મહિનામાં બ્રાહ્મણ પરિવારના 4-4 લોકોનાં મોત, બે યુવાન વિધવા પૂત્રવધુ પર હવે 3 માસૂમ બાળકોની જવાબદારી

બોટાદના પાંચપડા વિસ્તારમાં રહેતા મૂળ ઉમરાળાના નિવાસી ભરતભાઈ ઓધવજીભાઈ જોષીનાં પત્નિ અને બે દીકરા મળીને કુલ ત્રણ સભ્યો એપ્રિલમાં કોરોનાના ભરડામાં સપડાઈ ગયા હતા. આ પૈકી ભરતભાઈના નાના પુત્ર હિતેષભાઈ (ઉ.વ. 32)નું 15 એપ્રિલના રોજ મોત થયું હતું. નાના દિકરાની અણઘારી વિદાયથી શોકમગ્ન પરિવારજનોની પર બીજા દિવસે ફરી આભ તૂટ્યું અને 16 એપ્રિલે મોટા પુત્ર ચેતનભાઈ (ઉ.વ. 37)નું પણ બોટાદ ખાતે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ભાવનગરઃ  બોટાદના તપોધન બ્રાહ્મણ પરિવારમાં એક માસના ટૂંકા સમયમાં જ ઘરના ચાર-ચાર લોકોનાં કોરોનાના કારણે મોત થતાં ઘરમાં બે યુવાન વિધવા જ રહી ગઈ છે કે જેમના માછે પોતાનાં ત્રણ સંતાનોની જવાબજારી આવી ગઈ છે. ઘરના મોભી-વડીલની સાથે પરિવારના આધારસ્તંભ એવા બે ભાઈ અને માતા પણ ગુજરી જતાં બંને દીકરાની પત્નિઓ અને તેમનાં સંતાનો સાવ નોંધારાં થઈ ગયાં છે. 

બોટાદના પાંચપડા વિસ્તારમાં રહેતા મૂળ ઉમરાળાના નિવાસી ભરતભાઈ ઓધવજીભાઈ જોષીનાં પત્નિ અને બે દીકરા મળીને કુલ ત્રણ સભ્યો એપ્રિલમાં કોરોનાના ભરડામાં સપડાઈ ગયા હતા. આ પૈકી ભરતભાઈના નાના પુત્ર હિતેષભાઈ (ઉ.વ. 32)નું 15 એપ્રિલના રોજ મોત થયું હતું. નાના દિકરાની અણઘારી વિદાયથી શોકમગ્ન પરિવારજનોની પર બીજા દિવસે ફરી આભ તૂટ્યું અને 16 એપ્રિલે મોટા પુત્ર ચેતનભાઈ (ઉ.વ. 37)નું પણ બોટાદ ખાતે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 24કલાકમાં જ બે-બે પુત્રના મૃત્યુથી માતા આશાબેન જોષી (ઉ.વ.58) આઘાતમાં સરી પડયા હતા અને બે દિવસ પછી તેમનું પણ નિધન થયું.

દરમિયાનમા પરિવારનાં લોકોની સારવારમાં વ્યસ્ત ભરતભાઈ જોષી પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા પણ તેમની સ્થિતિ ગંભીર થતાં ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યાના છ દિવસમાં જ કોરોનાએ ફરી ઉથલો મારતાં તેમને સિંધુનગર સ્થિત માધવ કોવિડ સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અહીં બે દિવસની ટૂંકી સારવાર બાદ 13 મેના રોજ વૃધ્ધ ભરતભાઈ જોષીનો પણ કોરોનાની બિમારીએ જીવનદીપ બૂંઝાવી નાંખ્યો હતો.

એક જ માસમાં માતા-પિતા અને બે પુત્રને કોરોનાએ છિનવી લેતાં  હવે ઘરમાં બે વિધવા વહુ રહી છે કે  જેમના ઉપર ત્રણ માસૂમ સંતાનોની જવાબદારી આવી પડી છે. કોરોનાથી મોતને ભેટનાર હિતેશભાઈને માત્ર ત્રણ વર્ષની માસૂમ દીકરી છે, તો ચેતનભાઈને 11 વર્ષનો અને પાંચ વર્ષનો એમ બે દિકરા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget