શોધખોળ કરો

BHAVNAGAR: ભાવનગરમાં વીજ કરંટ લાગતા માતા-પુત્રના મોત, પરિવારના પીજીવીસીએલ પર ગંભીર આરોપ

ભાવનગર: શહેરના ભરતનગર યોગેશ્વર સોસાયટીમાં પીજીવીસીએલ ની બેદરકારીના કારણે માતા-પુત્રને શોક લાગતા મોત નીપજ્યું હોવાનો મામલો ઉર્જા મંત્રી પાસે પહોંચ્યો તેમને તપાસ માટે ખાત્રી આપી છે.

ભાવનગર: શહેરના ભરતનગર યોગેશ્વર સોસાયટીમાં પીજીવીસીએલ ની બેદરકારીના કારણે માતા-પુત્રને શોક લાગતા મોત નીપજ્યું હોવાનો મામલો ઉર્જા મંત્રી પાસે પહોંચ્યો તેમને તપાસ માટે ખાત્રી આપી છે. બનાવવામાં દાદર પર પ્રથમ માતાને શોક લાગતા તેમને બચાવવા માટે પુત્ર ગયો અને બંનેનું મોત થયું હતું. ઈલેક્ટ્રીક શોક લાગતો હોવાની 15 દિવસ પહેલા પીજીવીસીએલને ફરિયાદ કરી હતી પરંતુ પીજીવીસીએલના કર્મચારીઓ આવીને આંટા ફેરા કરીને જતા રહ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે.

ભાવનગર શહેરના ભરતનગર યોગેશ્વર સોસાયટીમાં રાત્રિના સમયે કરુણાંતીકા બનાવ બન્યો હતો. જેમાં યોગેશ્વર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અમરીબેન પરમાર પોતાના ઘર પર દાદર નીચે ઉતરી રહ્યા હતા એ દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો જેને બચાવવા માટે તેમનો પુત્ર પ્રવીણભાઈ પરમાર દાદર પર પહોંચતા તેમને પણ શોક લાગી જતા બંનેને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બંને માતા પુત્રને મૃત જાહેર કર્યા હતા. pgvcl ની ઘોર બેદરકારીને લઈ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

ગતરાત્રિના બનાવ બનતા જ ભાવનગર પીજીવીસીએલના અધિકારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા પ્રવીણભાઈ પરમાર જેમને શોક લાગવાથી મૃત્યુ થયું છે તેમને બે દીકરી પણ હતી એક આઠ વર્ષ અને એક પાંચ વર્ષની દીકરીએ પિતાનું મોત નીપજતા માસુમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ માટે જવાબદાર પીજીવીસીએલની લાપરવાહીને ઠેરવવામાં આવી છે, જોકે આ સમગ્ર મામલે માતા-પુત્રના મોત બાદ pgvcl ના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને ઘર પર પહોંચીને ઇન્વિસ્ટીગેશન પોલીસ સાથે શરૂ કર્યું હતું ત્યારે સવાલ એ વાતનો છે કે જ્યારે પણ કોઈ જીવ ગુમાવે ત્યાર બાદ જ શા માટે કાર્યવાહી કરવામાં આવે છે અગાઉ કેમ નહીં.

યોગેશ્વર સોસાયટીમાં ઠેર ઠેર જગ્યાએ વીજ વાયરો લટકાયેલા જોવા મળી રહ્યા છે તેમ છતાં પણ અધિકારીઓ પોતાનો બચાવ કરીને છટકી રહ્યા છે. જો આ જ પરિસ્થિતિ રહી તો આ વિસ્તારમાં અન્ય લોકોના જીવ જશે તે નક્કી છે, પીજીવીસીએલના ડિવિઝન અધિકારીને એબીપી અસ્મિતા દ્વારા લાપરવાહી અંગે પૂછતા તેમણે ગેરકાયદેસર બાંધકામનું બહાનું આગળ ધરી દીધું હતું. મૃતકના પરિવારજનો દ્વારા પીજીવીસીએલ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો...

India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંકડો 215 કરોડને પાર, જાણો આજે કેટલા નોંધાયા કેસ

Anand: આણંદમાં મહિલાએ બર્થ ડે પર રિસોર્ટ ભાડે રાખીને યોજી પાર્ટી, પોલીસને જોતાં જ....

અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર પોલીસની રેડ, કેજરીવાલે ટ્વીટ કરી શું કરી મોટી વાત

Ahmedabad: શું અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફીસ પર પોલીસે કરી રેડ? પોલીસ અને આપે નેતા આમનેસામને

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
Embed widget