શોધખોળ કરો

Apple Layoffs: વર્ષો પછી એપલ કંપનીએ કરી કર્મચારીઓની છટણી, આ લોકોએ ગુમાવી નોકરી

Apple Layoffs: વિશ્વની સૌથી મોટી કંપની Appleમાં પણ છટણી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ લગભગ 100 કર્મચારીઓ આ છટણીનો ભોગ બન્યા છે.

Apple Layoffs:  વિશ્વની સૌથી મોટી કંપની Appleમાં પણ છટણી કરવામાં આવી છે. કંપનીએ એપલ બુક્સ એપ (Apple Books App) અને એપલ બુકસ્ટોર (Apple Bookstore)માંથી લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. એવું માનવામાં આવે છે કે Apple Books હવે કંપની માટે પ્રાથમિકતા નથી. કંપની હવે તેને ચલાવવા માટે એટલી ઉત્સાહિત નથી. જોકે કંપની એપલ બુક્સને અપડેટ્સ આપવાનું ચાલુ રાખશે. મળતી માહિતી મુજબ લગભગ 100 કર્મચારીઓ આ છટણીનો ભોગ બન્યા છે.

Apple માં સામાન્ય રીતે કોઈ છટણી થતી નથી

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એપલમાં છટણી જેવા પગલા ઝડપથી લેવામાં આવતા નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ કર્મચારીઓને સર્વિસિસ વિભાગમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ છટણીમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓને પણ અસર થઈ છે. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એડી ક્યૂને સર્વિસ ગ્રુપમાંથી પણ ઘણા લોકોને દૂર કરવામાં આવ્યા છે. સૌથી વધુ અસર એપલ બુક્સ અને એપલ બુકસ્ટોરના કર્મચારીઓ પર પડી છે.

એપલ બુક્સ-એપલ બુકસ્ટોર પાસેથી કંપનીને બહુ અપેક્ષાઓ નથી

કંપનીના એક કર્મચારીને ટાંકીને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીને હવે એપલ બુક્સ અને એપલ બુકસ્ટોર પાસેથી વધારે અપેક્ષાઓ નથી. જો કે તે હાલમાં તેને ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે કંપની આ છટણી અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી રહી નથી. જો કે, કંપની એપલ ન્યૂઝ ચલાવવાનું ચાલુ રાખશે. અગાઉ એપલે સેલ્ફ ડ્રાઇવિંગ કાર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેની નિષ્ફળતા પછી સેંકડો લોકોને છૂટા કરવામાં આવ્યા હતા.

એરટેલ સાથે કરાર, એપલ ટીવી અને મ્યૂઝિકનો આનંદ માણી શકશે

તાજેતરમાં માહિતી સામે આવી હતી કે Apple ભારતમાં લગભગ 6 લાખ નોકરીઓ આપવા જઈ રહી છે. તેમાંથી આઇફોન મેન્યુફેક્ચરિંગ વેન્ડર્સ દ્વારા લગભગ 2 લાખ સીધી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે દરેક સીધી નોકરી 3 પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે. આ સિવાય એપલે મ્યૂઝિક સપ્લાય માટે ભારતી એરટેલ સાથે કરાર પણ કર્યો છે. એરટેલ યુઝર્સ હવે એપલ ટીવી અને એપલ મ્યૂઝિકનો આનંદ માણી શકશે. એરટેલે તેની Wynk Music એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે.                  

Unemployment Rate: બેરોજગારીનો દર ઘટ્યો, શહેરોમાં રોજગાર વધ્યા, પુરુષોએ બાજી મારી, મહિલાઓ પાછળ રહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસોAnand group Clash | વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના પાછળનું કારણ જાણી તમે ચોંકી જશોAhmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Jaya Bachchan: કેમ વારંવાર ગુસ્સે થાય છે જયા બચ્ચન? સામે આવ્યું ચોંકાવનારુ કારણ
Jaya Bachchan: કેમ વારંવાર ગુસ્સે થાય છે જયા બચ્ચન? સામે આવ્યું ચોંકાવનારુ કારણ
Embed widget