શોધખોળ કરો

Fact Check: ટિકિટ કેન્સલ કરાવવા પર મળશે 50 ટકા રિફંડ... શું રેલવેએ બદલી દીધા છે આવા 10 નિયમ ? જાણો

Indian Railway: સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈથી રેલવેએ લગભગ 10 નિયમોમાં ફેરફાર કર્યા છે.

Indian Railway Viral Message Fact Check: ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધા માટે વારંવાર નિયમોમાં ફેરફાર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેના કેટલાક નિયમો પણ બદલાયા છે. હવે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈથી રેલવેએ લગભગ 10 નિયમોમાં ફેરફાર કર્યા છે. આ 10 નિયમોમાં રિફંડથી લઈને ટિકિટ બુકિંગ સુધીના ઘણા નિયમો સામેલ છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે આ મેસેજમાં કેટલી સત્યતા છે અને શું ખરેખર રેલવે દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે?

તો ચાલો આજે વાયરલ થઈ રહેલા આ મેસેજની તપાસ કરીએ અને જાણીએ કે મેસેજમાં કયા દાવા કરવામાં આવ્યા છે અને મેસેજની સત્યતા શું છે. તેમજ વાયરલ મેસેજની ફેક્ટ ચેક તમને જણાવશે કે કોઈપણ વાયરલ મેસેજ પર વિશ્વાસ કરવો કેમ યોગ્ય નથી.

મેસેજમાં શું દાવો કરવામાં આવી રહ્યો છે?

  • આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રેલ્વેએ 1 જુલાઈથી 10 નિયમોમાં ફેરફાર કર્યા છે, જે આ પ્રમાણે છે-
  • વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવવાનો છે. રેલવે દ્વારા ચલાવવામાં આવતી સુવિધા ટ્રેનોમાં મુસાફરોને કન્ફર્મ ટિકિટની સુવિધા આપવામાં આવશે.
  • 1 જુલાઈથી તત્કાલ ટિકિટ કેન્સલ કરાવવા પર 50% રિફંડ આપવામાં આવશે.
  • 1લી જુલાઈથી તત્કાલ ટિકિટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એસી કોચ માટે ટિકિટ બુકિંગ સવારે 10 થી 11 અને સ્લીપર કોચ માટે સવારે 11 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે.
  • 1લી જુલાઈથી રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં પેપરલેસ ટિકિટિંગની સુવિધા શરૂ થઈ રહી છે. આ સુવિધા બાદ શતાબ્દી અને રાજધાની ટ્રેનમાં પેપર ટિકિટ ઉપલબ્ધ રહેશે નહીં અને ટિકિટ સીધી ફોન પર આવી જશે.
  • ટૂંક સમયમાં જ વિવિધ ભાષાઓમાં રેલવે ટિકિટિંગની સુવિધા શરૂ થવા જઈ રહી છે. હવે પ્રાદેશિક ભાષાઓમાં પણ ટિકિટ ઉપલબ્ધ થશે.
  • રેલવેમાં હંમેશા ટિકિટ માટે લડાઈ થાય છે. આવી સ્થિતિમાં 1 જુલાઈથી શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં કોચની સંખ્યા વધારવામાં આવશે.
  • ડુપ્લીકેટ ટ્રેનો દોડાવવાની પણ યોજના બનાવવામાં આવી છે.
  • રેલ્વે મંત્રાલય 1 જુલાઈથી રાજધાની, શતાબ્દી, દુરંતો અને મેલ-એક્સપ્રેસ જેવી અન્ય સુવિધા ટ્રેનો ચલાવવા જઈ રહ્યું છે.
  • રેલ્વે 1લી જુલાઈથી પ્રીમિયમ ટ્રેનોને સંપૂર્ણપણે બંધ કરવા જઈ રહી છે.
  • સુવિધા ટ્રેનોમાં ટિકિટના રિફંડ પર, ભાડાના 50% રિફંડ કરવામાં આવશે. આ ઉપરાંત, AC-2 પર રૂ. 100/-, AC-3 પર રૂ. 90/-, સ્લીપર પર પ્રતિ મુસાફર રૂ. 60/- વસૂલવામાં આવશે.
  • આ સાથે ડેસ્ટિનેશન એલર્ટ વિશે પણ વાત કરવામાં આવી છે, જેમાં મુસાફરોને સ્ટેશન પહેલા એલર્ટ મળી જશે.

મેસેજમાં કેટલું સત્ય છે?

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ મેસેજ ઘણી વખત વાયરલ થયો છે અને ઘણી વખત આ નિયમોમાં ફેરફાર કરવાના દાવા કરવામાં આવ્યા છે. તો આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ મેસેજમાં કેટલી સત્યતા છે. આ સિવાય રેલવે અધિકારીઓએ ઘણી વેબસાઈટને માહિતી આપી છે કે રેલવે તરફથી આવા નિયમોમાં કોઈ ફેરફાર કરવાનો પ્રસ્તાવ નથી. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે આ મેસેજ ખોટો છે. 1 જુલાઈથી ટ્રેનના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget