શોધખોળ કરો

Aadhar Card : આધાર કાર્ડમાં નામ, એડ્રેસ, જન્મતારીખ કેટલી વખત બદલી શકો ? જાણો માહિતી

આધાર કાર્ડ પર તમે તમારું નામ માત્ર બે વાર બદલી શકો છો.  UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારકો તેમના આધાર કાર્ડમાં સરનામું ઘણી વખત અપડેટ કરી શકે છે.

Aadhar Update: આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજછે જે લગભગ તમામ સરકારી અને ખાનગી કામો માટે જરૂરી છે. ઘણી વખત લોકો આધાર કાર્ડ બનાવતી વખતે ઘણી ભૂલો કરે છે જેના કારણે ઘણા મહત્વપૂર્ણ કામ અટકી જાય છે. ઉદાહરણ તરીકે, આધાર કાર્ડમાં કોઈનું નામ ખોટું છે, કોઈની જન્મતારીખ ખોટી રીતે નોંધવામાં આવી છે. પરંતુ, સરકારી વેબસાઇટ UIDAI ગ્રાહકોની સુવિધા માટે ખોટી માહિતી સુધારવાની તક પૂરી પાડે છે. જો કે, અહીં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે કારણ કે આધાર કાર્ડમાં સુધારો કરવાની આ તક વારંવાર મળતી નથી. ચાલો તમને જણાવીએ કે તમે આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું અને અન્ય માહિતી કેટલી વાર અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વાર બદલી શકાય છે ?

તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં જન્મતારીખ અને જેન્ડર અપડેટ કરવાની માત્ર એક તક આપવામાં આવે છે. એટલે કે, જો તમે પહેલીવાર આધાર કાર્ડ બનાવી રહ્યા છો, તો ખૂબ કાળજી રાખો કે જન્મતારીખ અને જેન્ડરમાં કોઈ ખોટી માહિતી દાખલ ન થાય. આ પછી પણ જો કોઈ ભૂલ પહેલીવાર થઈ હોય તો તમે તેને એકવાર અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડમાં નામ અને સરનામું કેટલી વાર બદલી શકાય છે ?

આધાર કાર્ડ પર તમે તમારું નામ માત્ર બે વાર બદલી શકો છો.  UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારકો તેમના આધાર કાર્ડમાં સરનામું ઘણી વખત અપડેટ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારું સ્થાન બદલ્યું છે, તો ગભરાવાની જરૂર નથી. કારણ કે, આધાર કાર્ડમાં એડ્રેસ ઘણી વખત બદલી શકાય છે. જો કે, સરનામું બદલવા માટે, તમારે અમુક દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, રેશન કાર્ડ, વિકલાંગતા કાર્ડ (જો કોઈ હોય તો), કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ SC/ST/OBC પ્રમાણપત્ર, સરનામાના પુરાવા તરીકે વીજળી બિલ અથવા પાણીનું બિલ અપલોડ કરવાની જરૂર છે.

આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું? 

આધાર કાર્ડ અપડેટ કરવું અને સરનામું બદલવું એ એક સરળ ઓનલાઈન પ્રક્રિયા છે અને વપરાશકર્તાઓ ઘરે બેઠા તેમના મોબાઈલ ફોનથી કરી શકે છે. નીચે કેટલાક સ્ટેપ્સ આપવામાં આવ્યા છે, જેને અનુસરીને તમે સરળતાથી તમારું આધાર અપડેટ કરી શકો છો.

સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ.

આ પછી UIDAI વેબસાઈટ પર દેખાતા ‘My Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો.

અપડેટ આધાર વિભાગ પર જાઓ, ‘ડેમોગ્રાફિક ડેટા અપડેટ કરો અને સ્થિતિ તપાસો’ પર ક્લિક કરો.

પછી આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.

આ પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને દાખલ કરો અને લોગિન પર ક્લિક કરો.

હવે તમારે ‘અપડેટ આધાર ઓનલાઈન’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી, તમે સુધારણા માટે તમને જોઈતા વિકલ્પને પસંદ કરીને અને આગળની પ્રક્રિયાને અનુસરીને અપડેટ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget