શોધખોળ કરો

તમારું PAN કાર્ડ ગમે ત્યારે થઈ જશે બ્લોક! જો તમે હજુ સુધી આ કામ નથી કર્યું તો મુશ્કેલી થશે

PAN card inoperative date: આધાર એનરોલમેન્ટ આઈડીથી પાન કાર્ડ મેળવનારાઓ માટે ચેતવણી, 31 ડિસેમ્બર સુધીમાં કરો આ કામ.

PAN Aadhaar linking deadline: કેન્દ્ર સરકારે પાન કાર્ડ ધારકો માટે એક નવી ચેતવણી જાહેર કરી છે. જો તમે આધાર એનરોલમેન્ટ આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું છે, તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબર સાથે બદલવું પડશે. અન્યથા તમારું PAN કાર્ડ 31 ડિસેમ્બર, 2025 થી કામ કરવાનું બંધ કરી શકે છે.

સરકારનું માનવું છે કે જે લોકોએ આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને પાન કાર્ડ મેળવ્યું છે, તેઓએ હવે તેમના મૂળ આધાર કાર્ડ નંબર સાથે તેને અપડેટ કરવું જોઈએ. આ નિયમ તમામ આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે, જેમાં પાન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર, 2025 સુધીમાં આધાર નંબર સાથે તેમના પાન કાર્ડની ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સરકારી સૂચના અનુસાર, એવા તમામ પાન કાર્ડ ધારકો જેમણે 1 ઓક્ટોબર, 2024 પહેલાં આધાર માટે અરજી કરી હતી અને એનરોલમેન્ટ આઈડી સાથે પાન કાર્ડ મેળવ્યું છે, તેમણે હવે તેમનો આધાર નંબર આવકવેરા વિભાગને જણાવવો પડશે. 3 એપ્રિલ 2025ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ આવા તમામ પાન કાર્ડ ધારકોએ 31 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની માહિતી અપડેટ કરવાની રહેશે.

પાન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવા માટે, હાલની પાન-આધાર લિંકિંગની પ્રક્રિયાનો જ ઉપયોગ કરવામાં આવશે. પાન કાર્ડ ધારકે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને પાન-આધાર લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે PAN આધાર લિંક કરવાની છેલ્લી સમયમર્યાદા 30 જૂન 2023 હતી અને હવે આમ કરવા બદલ તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે. પરંતુ જે લોકોએ એનરોલમેન્ટ આઈડી દ્વારા પાન કાર્ડ મેળવ્યું હતું, તેમની પાસે તે સમયે આધાર નંબર ઉપલબ્ધ નહોતો. તેથી, આવા પાન કાર્ડ ધારકો 2023ની સમયમર્યાદામાં લિંકિંગ કરી શક્યા નહોતા અને શક્ય છે કે તેમને આ દંડમાંથી મુક્તિ મળી શકે.

જો તમે PAN કાર્ડ ધારક છો અને 31 ડિસેમ્બર 2025 સુધીમાં PANને આધાર નંબર સાથે લિંક નહીં કરો, તો સંભવ છે કે તમારું PAN 1 જાન્યુઆરી 2026થી નિષ્ક્રિય થઈ જશે. જો કે આ અંગેની સંપૂર્ણ માહિતી આવકવેરા વિભાગ પાસેથી મેળવી શકાય છે. સામાન્ય રીતે, સરકાર દ્વારા PAN અને આધારને લિંક ન કરવામાં આવે તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. તેથી, જો તમે આધાર એનરોલમેન્ટ આઈડીથી પાન કાર્ડ મેળવ્યું હોય તો નિર્ધારિત સમયમર્યાદામાં તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાનું ભૂલશો નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો કેટલો વધી જશે તમારો પગાર? અહીં જુઓ કેલક્યુલેશન 
8th Pay Commission: જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો કેટલો વધી જશે તમારો પગાર? અહીં જુઓ કેલક્યુલેશન 
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Driving License Rules: હવે સરળતાથી રિન્યૂ નહીં થાય ડ્રાઈવિંગ લાઈસન્સ, સરકાર લાવી રહી છે નવો નિયમ
Driving License Rules: હવે સરળતાથી રિન્યૂ નહીં થાય ડ્રાઈવિંગ લાઈસન્સ, સરકાર લાવી રહી છે નવો નિયમ
Share Market Openig Today: ખૂલતાં જ શેરબજાર ધડામ, સેંસેક્સમાં 300 પોઇન્ટથી વધુનો કડાકો, નિફ્ટી 139 પોઇન્ટ ડાઉન
Share Market Openig Today: ખૂલતાં જ શેરબજાર ધડામ, સેંસેક્સમાં 300 પોઇન્ટથી વધુનો કડાકો, નિફ્ટી 139 પોઇન્ટ ડાઉન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં સીઝનનો 24.44 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
Gujarat rain live updates: રાજ્યમાં સીઝનનો 24.44 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Embed widget