શોધખોળ કરો

2000 Rupees Note: હજુ પણ તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ બદલવાની તક, RBIએ બતાવ્યો રસ્તો

હાલમાં પણ આરબીઆઈ આ ચલણી નોટો બદલવાની સુવિધા આપી રહી છે. ચાલો સમજીએ કે તમારે હવે શું કરવાનું છે.

RBI: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ લગભગ 15 મહિના પહેલા મે 2023માં 2000 રૂપિયાની નોટ (2000 Rupees Note) બંધ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ લાખો પ્રયાસો છતાં 2000 રૂપિયાની તમામ નોટો RBIને પરત કરવામાં આવી નથી. રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર મે 2023માં 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી. તેમાંથી અંદાજે 7261 કરોડ રૂપિયાના મૂલ્યની બેન્ક નોટો હજુ પરત આવી નથી. જો કે દર મહિને આ આંકડો ઘટી રહ્યો છે. જૂલાઈના અંત સુધીમાં બજારમાં 7409 કરોડ રૂપિયાની નોટો આવી હતી. હાલમાં પણ આરબીઆઈ આ ચલણી નોટો બદલવાની સુવિધા આપી રહી છે. ચાલો સમજીએ કે તમારે હવે શું કરવાનું છે.

RBIએ સોમવારે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની સ્થિતિ જાહેર કરી છે. આ દર્શાવે છે કે અત્યાર સુધીમાં 97.96 ટકા નોટો પરત આવી છે. મે 2023માં  2,000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચતી વખતે, આરબીઆઈએ જાહેરાત કરી હતી કે તેમને ક્લીન નોટ પોલિસી હેઠળ સિસ્ટમમાંથી દૂર કરવામાં આવી રહી છે. RBIએ કહ્યું કે 2000 રૂપિયાની બેન્ક નોટ જમા કરાવવા અથવા બદલવાની સુવિધા 07 ઓક્ટોબર, 2023 સુધી દેશની તમામ બેન્ક શાખાઓમાં ઉપલબ્ધ હતી. હવે 19 મે, 2023થી આ નોટો રિઝર્વ બેન્કની 19 ઈસ્યુ ઓફિસમાંથી બદલી શકાશે. તમે કોઈપણ ખચકાટ વિના આમાંથી કોઈપણ ઓફિસમાં જઈને તમારી 2000 રૂપિયાની નોટ બદલી શકો છો.

આરબીઆઈ ઓફિસમાં જમા કરાવવા ઉપરાંત પોસ્ટ ઓફિસમાંથી પણ નોટો આવી રહી છે

રિઝર્વ બેન્કે કહ્યું કે વ્યક્તિઓ અથવા સંસ્થાઓને પણ આ નોટોના બદલામાં તેમના બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવાની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય લોકો દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ઈન્ડિયા પોસ્ટ દ્વારા RBIને 2000 રૂપિયાની નોટ મોકલી રહ્યા છે. આ તેમના બેન્ક ખાતામાં જમા થઈ રહ્યા છે. 2000 રૂપિયાની નોટો બંધ કરવાના નિર્ણય બાદ હવે માત્ર 2.04 ટકા જ બેન્ક નોટ પરત આવવાની બાકી છે. આરબીઆઈએ કહ્યું કે 2000 રૂપિયાનું લીગલ ટેન્ડર કરવામાં આવ્યું છે.                                         

આ પણ વાંચોઃ

આ તારીખ સુધી મફતમાં અપડેટ કરાવી શકશો આધાર કાર્ડ, બાદમાં ચૂકવવા પડશે આટલા રૂપિયા

ટોપ સ્ટોરી

લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ફુગાવાની અસર: 20 વર્ષ પછી તમારા 1 લાખ રૂપિયાની કિંમત કેટલી રહી જશે? જાણો ગણતરી
ફુગાવાની અસર: 20 વર્ષ પછી તમારા 1 લાખ રૂપિયાની કિંમત કેટલી રહી જશે? જાણો ગણતરી
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 364 દિવસની FD પર આપે છે આકર્ષક વ્યાજ: જાણો લેટેસ્ટ વ્યાજ દરો
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 364 દિવસની FD પર આપે છે આકર્ષક વ્યાજ: જાણો લેટેસ્ટ વ્યાજ દરો
Child Future Planning: બાળકના જન્મથી શરૂ કરો SIP, નાની શરૂઆતથી થશે લાખોની બચત
Child Future Planning: બાળકના જન્મથી શરૂ કરો SIP, નાની શરૂઆતથી થશે લાખોની બચત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
Embed widget