શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
SBI એ ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે નહીં આપવો પડે આ ચાર્જ, જાણો વિગત
એસબીઆઈના ટ્વિટ મુજબ, ગ્રાહકોને હવે SMS એલર્ટ અને મિનિમમ બેંલેસ ન રાખવાનો ચાર્જ નહીં આપવો પડે.
![SBI એ ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે નહીં આપવો પડે આ ચાર્જ, જાણો વિગત SBI removes sms alert and minimum balance charges from saving account SBI એ ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે નહીં આપવો પડે આ ચાર્જ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/17021225/sbi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બચત ખાતા ધારકો માટે ખુશીના સમાચાર છે. બેંકે બચતખાતા ધારાકોને અનેક પ્રકારના ચાર્જમાંથી મુક્તિ આપી છે. એસબીઆઈએ ખાતાધારકોને ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
એસબીઆઈના ટ્વિટ મુજબ, ગ્રાહકોને હવે SMS એલર્ટ અને મિનિમમ બેંલેસ ન રાખવાનો ચાર્જ નહીં આપવો પડે. બેંકે ગ્રાહકોના એકાઉન્ટથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેંકિંગ સર્વિસ મેસેડ પર લાગતો ચાર્જ ખતમ કરવાનો ફેંસલો કર્યો છે. કોરોના કાળમાં લોકોની આવક પર અસર થઈ છે, તેવી સ્થિતિમાં એસબીઆઈના બચતખાતા ધારકોને માટે સારા સમાચાર છે.
એસબીઆઈ ખાતાધારક SBI YONO એપથી બેંકિંગ સેવાઓનો પૂરો લાભ ઉઠાવી શકે છે. એસબીઆઈએ ટ્વિટ કરીને કહ્યું, બિનજરૂરી એપ્સમાંથી આઝાદી મેળવવા માટે YONO SBI ડાઉનલોડ કરો. ગ્રાહકો YONO એપ દ્વારા ઘેર બેઠા સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે.
ગુજરાત ભાજપના કયા મહિલા ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ, ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગતે
ગુજરાતમાં આજે 1120 કેસ નોંધાયા, 20 લોકોનાં મોત, સુરતની સ્થિતિ ચિંતાજનક
પૂર્વ ક્રિકેટર અને યુપી સરકારના મંત્રી ચેતન ચૌહાણનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હતા હોસ્પિટલમાં
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)