શોધખોળ કરો

SBI ના ATMથી કરો છો કેશ ટ્રાન્ઝેક્શન? તો જાણી લો આ નિયમ, છેતરપિંડીથી બચી જશો

SBI : તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સુવિધા વિશે માહિતી આપતા, SBIએ કહ્યું કે SBIનો OTP આધારિત રોકડ વ્યવહાર સાયબર ફ્રોડ કરનારા લોકો માટે રસીકરણની જેમ કામ કરે છે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતી રહે છે જેથી કરીને લોકો બેંકિંગ ફ્રોડથી સુરક્ષિત રહી શકે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટાઇઝેશનનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં લોકોને આવી છેતરપિંડીથી બચાવવા માટે SBI નવા નિયમો લાવતી રહે છે. થોડા દિવસો પહેલા SBIએ તેના ગ્રાહકોને માહિતી આપતા કહ્યું હતું કે બેંક ATM દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચવા માટે ઓટીપી આધારિત ટ્રાન્ઝેક્શનની સુવિધા પ્રદાન કરે છે. આ સુવિધા બેંક દ્વારા 1લી જાન્યુઆરી 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ સાથે ગ્રાહકોને સાયબર ફ્રોડથી રક્ષણ મળે છે.

SBI એટીએમમાંથી રોકડ ઉપાડવાનો નિયમ શું છે?
તમને જણાવી દઈએ કે ATMમાં થતી છેતરપિંડીથી બચવા માટે sbi બેંક ATMમાંથી મોટી રકમ ઉપાડવા પર OTP દાખલ કરવાની સુવિધા આપે છે. આ નિયમ અનુસાર જો કોઈ ગ્રાહક 10 હજાર રૂપિયાથી વધુ ઉપાડ કરે છે, તો તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવે છે. આ પછી ગ્રાહકે પોતાનો પિન અને ઓટીપી એન્ટર કરવાનો રહેશે. આ પછી તમે સરળતાથી 10,000 રૂપિયા ઉપાડી શકો છો.

 

SBIએ ટ્વિટ કરીને ગ્રાહકોને આ માહિતી આપી
તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સુવિધા વિશે માહિતી આપતા, SBIએ કહ્યું કે SBIનો OTP આધારિત રોકડ વ્યવહાર સાયબર ફ્રોડ કરનારા લોકો માટે રસીકરણની જેમ કામ કરે છે. અમારી પ્રથમ પ્રાથમિકતા અમારા ગ્રાહકોને બેંકિંગ ગુનાથી બચાવવાની છે.

આ રીતે SBI ATM થી કરો રોકડ વ્યવહાર
1)10 હજારથી વધુની રોકડ ટ્રાન્ઝેક્શન કરવા પર, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
2) ત્યારબાદ  ATM મશીનમાં OTP દાખલ કરો.
3) ત્યારબાદ તમે એટીએમમાંથી સરળતાથી પૈસા ઉપાડી શકશો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Embed widget