શોધખોળ કરો

SBI ના ATMથી કરો છો કેશ ટ્રાન્ઝેક્શન? તો જાણી લો આ નિયમ, છેતરપિંડીથી બચી જશો

SBI : તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સુવિધા વિશે માહિતી આપતા, SBIએ કહ્યું કે SBIનો OTP આધારિત રોકડ વ્યવહાર સાયબર ફ્રોડ કરનારા લોકો માટે રસીકરણની જેમ કામ કરે છે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતી રહે છે જેથી કરીને લોકો બેંકિંગ ફ્રોડથી સુરક્ષિત રહી શકે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટાઇઝેશનનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં લોકોને આવી છેતરપિંડીથી બચાવવા માટે SBI નવા નિયમો લાવતી રહે છે. થોડા દિવસો પહેલા SBIએ તેના ગ્રાહકોને માહિતી આપતા કહ્યું હતું કે બેંક ATM દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચવા માટે ઓટીપી આધારિત ટ્રાન્ઝેક્શનની સુવિધા પ્રદાન કરે છે. આ સુવિધા બેંક દ્વારા 1લી જાન્યુઆરી 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ સાથે ગ્રાહકોને સાયબર ફ્રોડથી રક્ષણ મળે છે.

SBI એટીએમમાંથી રોકડ ઉપાડવાનો નિયમ શું છે?
તમને જણાવી દઈએ કે ATMમાં થતી છેતરપિંડીથી બચવા માટે sbi બેંક ATMમાંથી મોટી રકમ ઉપાડવા પર OTP દાખલ કરવાની સુવિધા આપે છે. આ નિયમ અનુસાર જો કોઈ ગ્રાહક 10 હજાર રૂપિયાથી વધુ ઉપાડ કરે છે, તો તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવે છે. આ પછી ગ્રાહકે પોતાનો પિન અને ઓટીપી એન્ટર કરવાનો રહેશે. આ પછી તમે સરળતાથી 10,000 રૂપિયા ઉપાડી શકો છો.

 

SBIએ ટ્વિટ કરીને ગ્રાહકોને આ માહિતી આપી
તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સુવિધા વિશે માહિતી આપતા, SBIએ કહ્યું કે SBIનો OTP આધારિત રોકડ વ્યવહાર સાયબર ફ્રોડ કરનારા લોકો માટે રસીકરણની જેમ કામ કરે છે. અમારી પ્રથમ પ્રાથમિકતા અમારા ગ્રાહકોને બેંકિંગ ગુનાથી બચાવવાની છે.

આ રીતે SBI ATM થી કરો રોકડ વ્યવહાર
1)10 હજારથી વધુની રોકડ ટ્રાન્ઝેક્શન કરવા પર, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
2) ત્યારબાદ  ATM મશીનમાં OTP દાખલ કરો.
3) ત્યારબાદ તમે એટીએમમાંથી સરળતાથી પૈસા ઉપાડી શકશો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget