શોધખોળ કરો

શું બંધ થવાની છે BSNL? સરકાર તરફથી આવ્યો આ જવાબ

થોડા દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા કે, ફાઈનાન્સ મિનિસ્ટરે આર્થિક સંકટનો સામનો કરી રહેલ ટેલીકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએનલને બંધ કરવાની લાહ આપી છે.

નવી દિલ્હીઃ થોડા દિવસથી સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએલ બંધ કરવાની ચર્ચા ચાલી રહી છે. હવે આ અહેવાને ટેલીકોમ વિભાગે અફગા ગણાવ્યા છે. ટેલીકોમ વિભાગના ટોચના અધિકારી અંશુ પ્રકાશે જણાવ્યું કે, નાણા મંત્રાલય સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલને બંધ કરવાના પક્ષમાં નથી. અંશુ પ્રકાશે કહ્યું કે, આ જાણકારી પાયાવિહોણી છે. થોડા દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા કે, ફાઈનાન્સ મિનિસ્ટરે આર્થિક સંકટનો સામનો કરી રહેલ ટેલીકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએનલને બંધ કરવાની લાહ આપી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલી કોમ્યુનિકેશન્સે બન્ને કંપનીમાં ભારે ભરખમ રકમનું રોકાણ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ નાણાં મંત્રીએ તેને ફગાવી દીધો હતો. તેની સાથે જ બીએસએનએલને બંધ કરવાની સલાહ આપવામાં આવી. આ જ કારણ છે કે, ટેલીકોમ વિભાગ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. જણાવીએ કે, ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાનીમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે જુલાઈમાં બીએસએનએલ અને એમટીએનએલને ફરી ઉભી કરવા માટે પ્રસ્તાવિત પેકેજને મંજૂરી આપી હતી. જોકે, બાદમાં નાણા મંત્રાલયના અધિકારીઓએ આ પ્રસ્તાવ પર 80થી વધારે વાંધા ઉઠાવ્યા હતા. આ ગ્રુપમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ટેલીકોમ મંત્રી રવિસંકર પ્રસાદ પણ હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
PNB ગ્રાહકોને મોટો ઝટકો! ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ
PNB ગ્રાહકોને મોટો ઝટકો! ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ
ફક્ત 1.5 લાખ રૂપિયામાં બની જશે તમારુ ઘર, NTPC ની આ અનોખી ટેકનિકે કરી કમાલ
ફક્ત 1.5 લાખ રૂપિયામાં બની જશે તમારુ ઘર, NTPC ની આ અનોખી ટેકનિકે કરી કમાલ
Gold Silver : સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, અચાનક ઘટાડા પાછળના શું છે કારણો, જાણો
Gold Silver : સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, અચાનક ઘટાડા પાછળના શું છે કારણો, જાણો

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Embed widget