શોધખોળ કરો

શું બંધ થવાની છે BSNL? સરકાર તરફથી આવ્યો આ જવાબ

થોડા દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા કે, ફાઈનાન્સ મિનિસ્ટરે આર્થિક સંકટનો સામનો કરી રહેલ ટેલીકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએનલને બંધ કરવાની લાહ આપી છે.

નવી દિલ્હીઃ થોડા દિવસથી સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએલ બંધ કરવાની ચર્ચા ચાલી રહી છે. હવે આ અહેવાને ટેલીકોમ વિભાગે અફગા ગણાવ્યા છે. ટેલીકોમ વિભાગના ટોચના અધિકારી અંશુ પ્રકાશે જણાવ્યું કે, નાણા મંત્રાલય સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલને બંધ કરવાના પક્ષમાં નથી. અંશુ પ્રકાશે કહ્યું કે, આ જાણકારી પાયાવિહોણી છે. થોડા દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા કે, ફાઈનાન્સ મિનિસ્ટરે આર્થિક સંકટનો સામનો કરી રહેલ ટેલીકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએનલને બંધ કરવાની લાહ આપી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલી કોમ્યુનિકેશન્સે બન્ને કંપનીમાં ભારે ભરખમ રકમનું રોકાણ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ નાણાં મંત્રીએ તેને ફગાવી દીધો હતો. તેની સાથે જ બીએસએનએલને બંધ કરવાની સલાહ આપવામાં આવી. આ જ કારણ છે કે, ટેલીકોમ વિભાગ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. જણાવીએ કે, ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાનીમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે જુલાઈમાં બીએસએનએલ અને એમટીએનએલને ફરી ઉભી કરવા માટે પ્રસ્તાવિત પેકેજને મંજૂરી આપી હતી. જોકે, બાદમાં નાણા મંત્રાલયના અધિકારીઓએ આ પ્રસ્તાવ પર 80થી વધારે વાંધા ઉઠાવ્યા હતા. આ ગ્રુપમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ટેલીકોમ મંત્રી રવિસંકર પ્રસાદ પણ હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજાHathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Embed widget