શોધખોળ કરો

દરેક ખરીદીમાં દેશનું સન્માન: સ્વદેશી ઉત્પાદનોથી કઈ રીતે બદલાઈ રહી છે ભારતની આર્થિક સ્થિતિ ? 

સ્વદેશી આંદોલન, જે ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્વનો ભાગ હતો, આજે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનો આધાર છે.

Swadeshi Movement: સ્વદેશી આંદોલન, જે ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્વનો ભાગ હતો, આજે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનો આધાર છે. આ આંદોલન ન માત્ર આર્થિક આત્મનિર્ભરતાને જ પ્રોત્સાહન આપે છે, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને સાંસ્કૃતિક ઓળખને પણ મજબૂત બનાવે છે. દરેક ભારતીયે સ્વદેશી ઉત્પાદનો અપનાવવાની જરૂર છે કારણ કે તે દેશની અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવા, નોકરીઓનું સર્જન કરવા અને વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતની સ્થિતિને મજબૂત કરવાનો રસ્તો ખોલે છે.

'મેડ ઈન ઈન્ડિયા'ના સંદેશને મજબૂત કરે છે પતંજલિ

ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપવી એ સ્વદેશી આંદોલનનો મૂળ મંત્ર છે. પતંજલિ જેવી કંપનીઓ આ દિશામાં આગળ વધી રહી છે, આયુર્વેદિક અને કુદરતી ઉત્પાદનો જેમ કે સાબુ, તેલ, ખાદ્યપદાર્થો અને દવાઓ દ્વારા સ્વદેશીને પ્રોત્સાહન આપી રહી છે. પતંજલિએ 'મેડ ઈન ઈન્ડિયા'ના સંદેશને મજબૂત બનાવ્યો છે અને છેલ્લા 15 વર્ષમાં સ્વદેશી ઉત્પાદનો દરેક ઘર સુધી પહોંચાડ્યા છે.

વૈશ્વિક સ્તરે પણ લહેરાવી રહ્યા છે ભારતનો પરચમ

આ ઉપરાંત ટાટા, રિલાયન્સ અને અમૂલ જેવી ભારતીય કંપનીઓ પણ તેમની ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ અને સેવાઓ દ્વારા સ્વદેશી ભાવનાને જીવંત રાખી રહી છે. ટાટાની કાર અને સ્ટીલ, રિલાયન્સના Jio જેવા ડિજિટલ સોલ્યુશન્સ અને અમૂલની ડેરી પ્રોડક્ટ્સ માત્ર ભારતીય બજારમાં જ લોકપ્રિય નથી પરંતુ વૈશ્વિક સ્તરે પણ ભારતનો પરચમ લહેરાવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારંવાર દેશવાસીઓને સ્વદેશીને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. 2020 માં તેમના એક ભાષણમાં, તેમણે કહ્યું, "લોકલ ફોર વોકલ આપણો મંત્ર હોવો જોઈએ. આપણે આપણા દેશમાં બનેલા ઉત્પાદનોને અપનાવવા પડશે, કારણ કે આ આત્મનિર્ભર ભારતનો પાયો છે." પીએમ મોદીએ કુદરતી અને રસાયણ મુક્ત ખેતીને આત્મનિર્ભરતાનો માર્ગ ગણાવ્યો હતો અને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમની અપીલ માત્ર આર્થિક દૃષ્ટિકોણથી જ નહીં, પણ સામાજિક અને પર્યાવરણીય દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે.

દરેક ભારતીયે આ આંદોલનનો ભાગ બનવું જોઈએ

સ્વદેશી ઉત્પાદનો અપનાવવાથી માત્ર વિદેશી આયાત પરની નિર્ભરતા ઓછી થતી નથી પરંતુ સ્થાનિક કારીગરો, ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોને પણ પ્રોત્સાહન મળે છે. આ આંદોલન ભારતને એક મજબૂત અને આત્મનિર્ભર અર્થતંત્ર તરીકે સ્થાપિત કરવાનો સંકલ્પ છે. દરેક ભારતીયે આ આંદોલનનો ભાગ બનવું જોઈએ કારણ કે સ્વદેશી અપનાવવી એ માત્ર ખરીદીનો નિર્ણય નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણ તરફ એક પગલું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જાણો નવી રીત 
રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જાણો નવી રીત 

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Embed widget