શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વિજય રૂપાણીનો સપાટોઃ 20 IASની બદલી, અજય ભાદુને CMOમાંથી દૂર કરાયા
![વિજય રૂપાણીનો સપાટોઃ 20 IASની બદલી, અજય ભાદુને CMOમાંથી દૂર કરાયા Ajay Bhadoos Transfer From Cmo વિજય રૂપાણીનો સપાટોઃ 20 IASની બદલી, અજય ભાદુને CMOમાંથી દૂર કરાયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/21093031/ajay-bhadoo-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક આશ્ચર્યજનક પગલું ભરીને રાજ્યના 20 આઈએએસ અધિકારીઓની બદલી કરી નાંખી છે. આ બદલીઓમાં સૌથી મહત્વની બદલી ચીફ મિનિસ્ટર્સ ઓફિસ (સીએમઓ)માંથી અજય ભાદુની બદલી છે. અજય ભાદુની જગાએ અશ્વિની કુમારને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે. અજય ભાદુને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના વાઈસ ચેરમેન અને સીઈઓ બનાવવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)