શોધખોળ કરો

ગુજરાતના 10 IAS અધિકારીઓની સાગમટે થઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

એમ. કે. દાસની અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. બંદરો અને વાહન વ્યવહારનો કાયમી ચાર્જ અપાયો છે. સી. વી. સોમને નર્મદા અને જળ સંપત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અપાયો છે.  

ગાંધીનગરઃ રાજ્યના 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રૂપાણી સરકારમાં કામ કરી ચુકેલા મનોજ દાસ, અશ્વની કુમારને પોસ્ટિંગ અપાયું છે. જે.પી. ગુપ્તાને નાણા સચિવ બનાવાયા છે. તો મિલિંદ તોરવણને જીએસટીનો વધારો ચાર્જ સોંપાયો છે. અશ્વની કુમારને રમત-ગમત વિભાગના સચિવ બનાવાયા છે. જ્યારે અવંતિકાસિંગને જીઆઇડીબીનો સીઇઓનો વધારો હવાલો અપાયો છે. 

એમ. કે. દાસને બંદરો અને વાહન વ્યવહાર અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. સી. વી. સોમને નર્મદા અને જળ સંપત્તિ અધિક મુખ્ય સચિવનો ચાર્જ અપાયો છે.   જે. પી. ગુપ્તાને અગ્ર સચિવ નાણાં વિભાગમાં બદલી આપવામાં આવી છે. આ સિવાય અશ્વની કુમારને સ્પોર્ટસ યુથ અને કલ્ચર એક્ટિવિટી વિભાગના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલનો વધારોનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. 

આ સિવાય બી.એ. શાહને બોટાદ કલેક્ટર બનાવવામાં આવ્યા છે. એસ. છાકછુઆકને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સીના ડિરેક્ટરનો વધારનો ચાર્જ અપાયો છે. કમલ એન. શાહને એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર બનાવાયા છે. જ્યારે તુષાર સુમેરાને ભરુચના કલેક્ટર બનાવયા છે. 


ગુજરાતના 10 IAS અધિકારીઓની સાગમટે થઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?


ગુજરાતના 10 IAS અધિકારીઓની સાગમટે થઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

ગાંધીનગરઃ મુખ્યમંત્રીએ રબારી સમાજને કહ્યુ, 'જે કામ હોય તે લાવો, કામ કરવા તત્પર છીએ'

ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રીએ તરભ વાળીનાથની મુલાકાતે ગયા હતા. આ સમયે તેમણે કહ્યું કે, રબારી સમાજના અમદાવાદના રબારી સમાજના ઘણા મિત્રો છે. સમાજના જે કામ હોય તે લાવો, અમે કામ કરવા તતપર છીએ. બાકી સાચું ખોટું નક્કી અમારે કરવાનું છે. ખોટું કામ હશે એ નથી થવાનું. રબારી સમાજે આજે ખૂબ પ્રગતિ કરી છે. રબારી સમાજ સાથે સરકાર કાયમ સાથે રહ્યો છે. સમાજના કામ કરવા એ અમારી ફરજ છે. તમારે જે કામ પડે એ કરાવો.

અમે સાચું ખોટું અમે જોઈ લઈશું. ખોટું કામ કરવાનું થતું નથી. પણ તમારે ગભરાવાની જરૂર નથી. તમે લિસ્ટ બનાવો કેટલું કામ જોઈએ છે. પણ પર્સનલ કામ નહીં સમાજનું કામ હો. તમારા બધા વડીલો સાથે મારે મળવાનું થયું હશે. મારો સમાજ સાથે નાતો છે. ઝગડો થાય અને કેવી રીતે વાણિયા થઈને ધીમી રીતે પૂરું કરી દેવું એ રબારી સમાજ પાસે શીખવા જેવુ છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Embed widget