શોધખોળ કરો

Gandhinagar: શિક્ષણ વિભાગનો છબરડો, 25 હજાર પુસ્તકો છપાઈ ગયા બાદ ખબર પડી કે પુસ્તકમાં ભૂલ છે

ગાંધીનગર: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ફિઝિક્સના પુસ્તકમાં સંજ્ઞાની ભૂલો સામે આવી છે. જેના કારણે પાઠ્યપુસ્તક મંડળે પુસ્તકોનું વેચાણ અટકાવ્યું છે. જો કે નવાઈની વાત એ છે કે, 25 હજાર જેટલા પુસ્તકો છપાય ગયા બાદ આ ભૂલ આવી

ગાંધીનગર: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ફિઝિક્સના પુસ્તકમાં સંજ્ઞાની ભૂલો સામે આવી છે. જેના કારણે પાઠ્યપુસ્તક મંડળે પુસ્તકોનું વેચાણ અટકાવ્યું છે. જો કે નવાઈની વાત એ છે કે, 25 હજાર જેટલા પુસ્તકો છપાય ગયા બાદ આ ભૂલ અંગેનો ખ્યાલ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે સરકારી શાળાઓમાં પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા વિધાર્થીઓને નવું પુસ્તક આપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. જો કે, ખાનગી શાળાઓના વિધાર્થીઓ અગે નિર્ણય લેવાનો બાકી છે. જો કે આ કોઈ પહેલીવાર નથી જ્યારે શિક્ષણ વિભાગમાં છબરડા સામે ન આવ્યા હોય. આ પહેલા પણ અનેક બાબતોમાં શિક્ષણ વિભાગ દ્વારા છબરડા આચરવામાં આવી ચૂક્યા છે.

ગુજરાત સરકારની મોટી ચેતવણી
ગાંધીનગરઃ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે પત્રકાર પરીષદમાં વાત કરતાં બની બેઠેલા ખેડૂતોને ચિમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, બની બેઠેલા ફર્જી ખેડૂતોની ખેર નથી. ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોવાની ફરિયાદ મુદ્દે તેમણે આ નિવેદન આપ્યું હતું. 

ખેડા ખાતે આવેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે,  આ સરકારે કોઈપણ બોગસ ખેડૂતને નહિ છોડવાનો નિર્ણય કર્યો છે. અમારા પણ બાતમીદાર હોય છે તેમની પાસેથી માહિતી મેળવી છે. અધિકારી સામે પણ આક્ષેપ થયા છે. બોગસ ખેડૂત અને અધિકારીઓને છોડવામાં નહિ આવે. 1730 કેસ તપસ્યા છે. 628 કેસ સંકસ્પદ જણાયા છે. 500 લોકોને દસ્તાવેજ દર્શાવવા નોટિસ આપી છે. માત્ર માતર જ નહિ કોઈપણ જગ્યાએ છોડવામાં નહિ આવે. એક સમાજના લોકો ખરીદે છે તેને છોડવામાં નહિ આવે. રૂ 400 કરોડની જમીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. આ તમામ જમીન શ્રી સરકાર થઈ જશે.

તેમણે કહ્યું કે, ગુનેગારોને 10 વર્ષની જેલની સજા કરવામાં આવશે. 1900થી 2 હજાર વીઘા જામીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. કમાલ ભાઈએ પોતાની અટક કમલવાલા કરીને બોગસ ખેડૂત બની જમીન ખરીદી છે. બહેરામપુરા અને જમાલપુર માંથી દસ્તાવેજ ઊભા કર્યા છે. ભગવાનના મંદિરને પણ છોડતા નથી . પ્રાણનાથ મહાદેવની જમીન પણ ખરીદી લીધી છે. ખેતી અને ધાર્મિક સંસ્થાની જમીન પણ છોડવામાં નહિ આવે. માતરના સાણંદના હિન્દુ ખાતેદારોની જમીન મુસ્લિમ વ્યક્તિ જમીન ખરીદે છે. માતરના બારોટ અટકવાલા ભાઈએ ગઢવીને જમીન આપી છે. અમીનબીબીનું નામ બદલી અમીનબીબી કરી બંને એક જ છે તેવું દર્શાવી પૌત્રના નામ જમીન ખરીદી. 

માતર ગામમાં બે ખાતાની જમીન 3 વ્યક્તિના નામે હતી 2006માં વારસાઈ થતાં 44 વ્યક્તિ વારસદાર બની ગયા. ભાણી અને ભાનિયના નામો દાખલ કરાવ્યા છે. 2006માં માટેની ઉંમર 49 વર્ષ અને પુત્રની ઉંમર 51 વર્ષ દર્શાવી છે. આ લેન્ડ જેહાદ છે. આ પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવા EDને કહીશું. ફાર્મ હાઉસના એક માલિકે સંદના ગામમાં જમીન રાખી જેનું નામ માતરમાં નથી. ભરવાડ જ્ઞાતિના વર્સાઈમાં મુસ્લિમ ધર્મના વ્યક્તિના નામ ચડવ્યા છે. એક વિશિષ્ટ સમુદાયના અધિકારી હતા 200 કેસ તેમના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.