શોધખોળ કરો

Gandhinagar: શિક્ષણ વિભાગનો છબરડો, 25 હજાર પુસ્તકો છપાઈ ગયા બાદ ખબર પડી કે પુસ્તકમાં ભૂલ છે

ગાંધીનગર: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ફિઝિક્સના પુસ્તકમાં સંજ્ઞાની ભૂલો સામે આવી છે. જેના કારણે પાઠ્યપુસ્તક મંડળે પુસ્તકોનું વેચાણ અટકાવ્યું છે. જો કે નવાઈની વાત એ છે કે, 25 હજાર જેટલા પુસ્તકો છપાય ગયા બાદ આ ભૂલ આવી

ગાંધીનગર: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ફિઝિક્સના પુસ્તકમાં સંજ્ઞાની ભૂલો સામે આવી છે. જેના કારણે પાઠ્યપુસ્તક મંડળે પુસ્તકોનું વેચાણ અટકાવ્યું છે. જો કે નવાઈની વાત એ છે કે, 25 હજાર જેટલા પુસ્તકો છપાય ગયા બાદ આ ભૂલ અંગેનો ખ્યાલ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે સરકારી શાળાઓમાં પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા વિધાર્થીઓને નવું પુસ્તક આપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. જો કે, ખાનગી શાળાઓના વિધાર્થીઓ અગે નિર્ણય લેવાનો બાકી છે. જો કે આ કોઈ પહેલીવાર નથી જ્યારે શિક્ષણ વિભાગમાં છબરડા સામે ન આવ્યા હોય. આ પહેલા પણ અનેક બાબતોમાં શિક્ષણ વિભાગ દ્વારા છબરડા આચરવામાં આવી ચૂક્યા છે.

ગુજરાત સરકારની મોટી ચેતવણી
ગાંધીનગરઃ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે પત્રકાર પરીષદમાં વાત કરતાં બની બેઠેલા ખેડૂતોને ચિમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, બની બેઠેલા ફર્જી ખેડૂતોની ખેર નથી. ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોવાની ફરિયાદ મુદ્દે તેમણે આ નિવેદન આપ્યું હતું. 

ખેડા ખાતે આવેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે,  આ સરકારે કોઈપણ બોગસ ખેડૂતને નહિ છોડવાનો નિર્ણય કર્યો છે. અમારા પણ બાતમીદાર હોય છે તેમની પાસેથી માહિતી મેળવી છે. અધિકારી સામે પણ આક્ષેપ થયા છે. બોગસ ખેડૂત અને અધિકારીઓને છોડવામાં નહિ આવે. 1730 કેસ તપસ્યા છે. 628 કેસ સંકસ્પદ જણાયા છે. 500 લોકોને દસ્તાવેજ દર્શાવવા નોટિસ આપી છે. માત્ર માતર જ નહિ કોઈપણ જગ્યાએ છોડવામાં નહિ આવે. એક સમાજના લોકો ખરીદે છે તેને છોડવામાં નહિ આવે. રૂ 400 કરોડની જમીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. આ તમામ જમીન શ્રી સરકાર થઈ જશે.

તેમણે કહ્યું કે, ગુનેગારોને 10 વર્ષની જેલની સજા કરવામાં આવશે. 1900થી 2 હજાર વીઘા જામીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. કમાલ ભાઈએ પોતાની અટક કમલવાલા કરીને બોગસ ખેડૂત બની જમીન ખરીદી છે. બહેરામપુરા અને જમાલપુર માંથી દસ્તાવેજ ઊભા કર્યા છે. ભગવાનના મંદિરને પણ છોડતા નથી . પ્રાણનાથ મહાદેવની જમીન પણ ખરીદી લીધી છે. ખેતી અને ધાર્મિક સંસ્થાની જમીન પણ છોડવામાં નહિ આવે. માતરના સાણંદના હિન્દુ ખાતેદારોની જમીન મુસ્લિમ વ્યક્તિ જમીન ખરીદે છે. માતરના બારોટ અટકવાલા ભાઈએ ગઢવીને જમીન આપી છે. અમીનબીબીનું નામ બદલી અમીનબીબી કરી બંને એક જ છે તેવું દર્શાવી પૌત્રના નામ જમીન ખરીદી. 

માતર ગામમાં બે ખાતાની જમીન 3 વ્યક્તિના નામે હતી 2006માં વારસાઈ થતાં 44 વ્યક્તિ વારસદાર બની ગયા. ભાણી અને ભાનિયના નામો દાખલ કરાવ્યા છે. 2006માં માટેની ઉંમર 49 વર્ષ અને પુત્રની ઉંમર 51 વર્ષ દર્શાવી છે. આ લેન્ડ જેહાદ છે. આ પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવા EDને કહીશું. ફાર્મ હાઉસના એક માલિકે સંદના ગામમાં જમીન રાખી જેનું નામ માતરમાં નથી. ભરવાડ જ્ઞાતિના વર્સાઈમાં મુસ્લિમ ધર્મના વ્યક્તિના નામ ચડવ્યા છે. એક વિશિષ્ટ સમુદાયના અધિકારી હતા 200 કેસ તેમના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok sabha Election 2024: નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ, પત્નીએ રડતાં-રડતાં કરી આ વાત, જુઓ વીડિયો
Lok sabha Election 2024: નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ, પત્નીએ રડતાં-રડતાં કરી આ વાત, જુઓ વીડિયો
Israel airstrike:  લેબનાનમાં હિજ્બુલ પર ઇઝરાયલનો ભંયકર હુમલો, એરસ્ટ્રાઇકથી મચાવી તબાહી, જાણો શું છે સ્થિતિ
Israel airstrike: લેબનાનમાં હિજ્બુલ પર ઇઝરાયલનો ભંયકર હુમલો, એરસ્ટ્રાઇકથી મચાવી તબાહી, જાણો શું છે સ્થિતિ
Fact Check: નહેરુના નામની યોજના પર કોંગ્રેસ તમારી બે તૃતીયાંશ મિલકત જપ્ત કરી લેશે? જાણો શું છે વાયરલ દાવાની સત્યતા
Fact Check: નહેરુના નામની યોજના પર કોંગ્રેસ તમારી બે તૃતીયાંશ મિલકત જપ્ત કરી લેશે? જાણો શું છે વાયરલ દાવાની સત્યતા
Heatwave Alert: દેશમાં આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, તો અહીં ફરી એક વખત આ વિસ્તારમાં માવઠાનું સંકટ
Heatwave Alert: દેશમાં આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, તો અહીં ફરી એક વખત આ વિસ્તારમાં માવઠાનું સંકટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat Lok Sabha Seat |  પ્રતાપ દુધાતે  ભુપત ભાયાણી તેમજ નીલેશ કુંભાણીને આડે હાથ લેતા આક્રોશ ઠાલવ્યોGujarat Weather Update: આગામી 7 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે: કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું અનુમાનBanaskantha: કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને આપી ગર્ભિત ધમકી..Lok Sabha Election 2024 : સુરતવાળી રાજકોટમાં પણ થવાની હતી પરંતુ..:કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ ટ્વિટ કર્યું.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok sabha Election 2024: નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ, પત્નીએ રડતાં-રડતાં કરી આ વાત, જુઓ વીડિયો
Lok sabha Election 2024: નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ, પત્નીએ રડતાં-રડતાં કરી આ વાત, જુઓ વીડિયો
Israel airstrike:  લેબનાનમાં હિજ્બુલ પર ઇઝરાયલનો ભંયકર હુમલો, એરસ્ટ્રાઇકથી મચાવી તબાહી, જાણો શું છે સ્થિતિ
Israel airstrike: લેબનાનમાં હિજ્બુલ પર ઇઝરાયલનો ભંયકર હુમલો, એરસ્ટ્રાઇકથી મચાવી તબાહી, જાણો શું છે સ્થિતિ
Fact Check: નહેરુના નામની યોજના પર કોંગ્રેસ તમારી બે તૃતીયાંશ મિલકત જપ્ત કરી લેશે? જાણો શું છે વાયરલ દાવાની સત્યતા
Fact Check: નહેરુના નામની યોજના પર કોંગ્રેસ તમારી બે તૃતીયાંશ મિલકત જપ્ત કરી લેશે? જાણો શું છે વાયરલ દાવાની સત્યતા
Heatwave Alert: દેશમાં આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, તો અહીં ફરી એક વખત આ વિસ્તારમાં માવઠાનું સંકટ
Heatwave Alert: દેશમાં આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, તો અહીં ફરી એક વખત આ વિસ્તારમાં માવઠાનું સંકટ
'10 દિવસમાં એમબીએ કરો' જેવા નકલી ઓનલાઈન કોર્સથી સાવધાન, UGC એ આપ્યું એલર્ટ
'10 દિવસમાં એમબીએ કરો' જેવા નકલી ઓનલાઈન કોર્સથી સાવધાન, UGC એ આપ્યું એલર્ટ
IRCTC Package: માત્ર 1074 રૂપિયા ચૂકવો અને એકસાથે સાત જ્યોતિર્લિંગની મુલાકાત લો, જાણો સંપૂર્ણ પ્લાન
IRCTC Package: માત્ર 1074 રૂપિયા ચૂકવો અને એકસાથે સાત જ્યોતિર્લિંગની મુલાકાત લો, જાણો સંપૂર્ણ પ્લાન
JEE મેન્સનું પરિણામ થયું જાહેર, તમે આ રીતે પરિણામ ચેક કરી શકો છો
JEE મેન્સનું પરિણામ થયું જાહેર, તમે આ રીતે પરિણામ ચેક કરી શકો છો
Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Embed widget