શોધખોળ કરો

આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ, ભાજપ-કોંગ્રેસના મળીને 8 ધારાસભ્યો ભાગ નહીં લઈ શકે, જાણો કેમ

સત્ર પહેલાં ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યોનો કરવામાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરઃ પાંચ દિવસીય ચોમાસા સત્રનો આજથી થશે પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ દિવસે કોરોના રેપીડ ટેડટિંગ માટે ટીમ તૈનાત રાખવામાં આવશે. ગઈકાલના બાકી રહેલા ધારાસભ્ય અથવા અધિકારીઓ આજે કોરોના ટેસ્ટ કરાવી શકશે. આજે મળનાર સત્રમાં ભાજપ અને કૉંગ્રેસના મળી કુલ આઠ ધારાસભ્યો હાજર નહીં રહી શકે. સત્ર પહેલાં ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યોનો કરવામાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણી સહિત ભાજપના 70 ધારાસભ્યોએ ટેસ્ટ કરાવ્યા. જેમાં ફક્ત સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ આવ્યો હતો. જેઓ આ સત્રમાં ભાગ નહીં લઈ શકે. તો ભાજપના બાકીના ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ આજે કરાશે. આ તરફ કૉંગ્રેસના 46 ધારાસભ્યોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જેમાં 3 ધારાસભ્યોનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમિત આ ત્રણ ધારાસભ્યો છે લાઠીના ધારાસભ્ય વીરજી ઠુંમર, ધાનેરાના નથાભાઈ પટેલ અને વ્યારાના પૂનાભાઈ ગામીત. વીરજી ઠુંમરે તો બે વખત કોરોના ટેસ્ટ કરાવ્યો અને બન્ને વખત રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો પોતપોતાના વિસ્તારમાં કૉંગ્રેસના 12 ધારાસભ્યોએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં બાયડના ધારાસભ્ય જશુ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુલ મળીને કૉંગ્રેસના આ ધારાસભ્યો હવે વિધાનસભા બેઠકમાં હાજરી નહીં આપી શકે. વિઘાનસભામાં પ્રવેશ સમયે જ વિધાનસભામાં તાપમાન માપવામાં આવશે. ધારાસભ્યોની બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકવામાં આવશે. મુખ્ય હોલમાં 92 ધારાસભ્ય તો પ્રેક્ષક ગેલેરીમાં 79 ધારાસભ્યની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. સત્રના પ્રથમ દિવસે બે બેઠક મળશે. બપોરે 12 વાગે મળનારી પ્રથમ બેઠકમાં શોક દર્શક ઉલ્લેખ લાવવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ સિવાય કોરોના વોરિયર્સ, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા સહિત 8 સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે. પ્રથમ બેઠકમાં 2 નામંજૂર કરતા વટહુકમ અને 3 સરકારી વિધેયક લવાશે. જેમાં ધારાસભ્યો, મંત્રીઓ અને પદાધિકારીઓના 30 ટકા પગાર કપાત સુધારા વિધેયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક તથા ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયકનો સમાવેશ થાય છે. બીજી બેઠકમાં પહેલા 2 ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર જવાબ રજૂ થશે. જેમાં ઉત્તર ગુજરાતમાં રસ્તા પર ગાયો છોડવા બાબત અને નવસારી જિલ્લામાં વરસાદથી રસ્તાઓ ખરાબ થવા બાબતે જવાબ રજૂ થશે. નિયમ 116 અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ તાકીદ બાબત પર વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે. તો બીજી બેઠકમાં મુખ્યમંત્રી પણ મહત્વનું નિવેદન આવશે. મુખ્યમંત્રીના નિવેદન બાદ વિવિધ એહેવાલ મેજ પર મુકવામાં આવશે. ત્યારબાદ વિધાનસભામાં સભ્યોના રાજીનામા બાબતે અધ્યક્ષ જાહેરાત કરશે. બીજી બેઠકમાં કોરોના વોરિયર્સ માટે મહત્વનો સરકારી સંકલ્પ લાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget