શોધખોળ કરો

જૂનાગઢ: ઝાલણસર પાકે ઈકો કાર અને બાઈક વચ્ચેના અકસ્મતામાં પિતા-પુત્ર સહિત 3નાં મોત

એક્ટીવા અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં પિતા, પુત્ર સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત ઊંબેણ નદીના પુલ પર સર્જાયો હતો

જૂનાગઢ: જૂનાગઢના ઝાલણસર પાસે ઈકો કારે બે બાઈક ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર ત્રણે લોકોનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માત સર્જાતાં જ રોડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આ ઉપરાંત અકસ્માત બાદ લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. ત્યાર બાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જૂનાગઢના ઝાલણસર ગામ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યાં હતાં. એક્ટીવા અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં પિતા, પુત્ર સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત ઊંબેણ નદીના પુલ પર સર્જાયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માત સર્જાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જૂનાગઢ: ઝાલણસર પાકે ઈકો કાર અને બાઈક વચ્ચેના અકસ્મતામાં પિતા-પુત્ર સહિત 3નાં મોત ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે જેટલા પરિવારને વિખેરી નાખ્યો હતો. ક્યાંક પુત્ર તો ક્યાંક પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્ર સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢ: ઝાલણસર પાકે ઈકો કાર અને બાઈક વચ્ચેના અકસ્મતામાં પિતા-પુત્ર સહિત 3નાં મોત નોંધનીય છે કે, અકસ્માત બાદ ઈકો કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈશ્વર હીરા વાઘેલા, દીપક દિનેશ મકવાણા અને દિનેશ રમાજી મકવાણાનું મોત નિપજ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget