શોધખોળ કરો

ABP C Voter Survey: રાહુલ ગાંધીની તુલના સદ્દામ હુસૈન સાથે કરવી યોગ્ય કે ખોટુ ? સર્વેમાં ચોંકાવનારી પ્રતિક્રિયા સામે આવી

ગુજરાતની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના એકબીજા પર પ્રહારો પણ વધી રહ્યા છે. ચૂંટણીના આવા માહોલમાં સી-વોટરે abp ન્યૂઝ માટે સાપ્તાહિક સર્વે હાથ ધર્યો છે.

Gujarat Election ABP C-Voter Survey: ગુજરાતની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના એકબીજા પર પ્રહારો પણ વધી રહ્યા છે. ચૂંટણીના આવા માહોલમાં સી-વોટરે abp ન્યૂઝ માટે સાપ્તાહિક સર્વે હાથ ધર્યો છે. આજનો સાપ્તાહિક સર્વે છેલ્લો સાપ્તાહિક સર્વે છે કારણ કે પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બરે છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ માટે 29મી નવેમ્બરે પ્રચારના પડધમ શાંત થઈ જશે.

આ સર્વેમાં 1 હજાર 889 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ સર્વે બુધવારથી શુક્રવાર દરમિયાન કરવામાં આવ્યો છે. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. સી વોટરના સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીની તુલના સદ્દામ હુસૈન સાથે કરવી યોગ્ય છે કે ખોટું ? આ પ્રશ્નના પરિણામો ખૂબ જ ચોંકાવનારા આવ્યા છે. સર્વેમાં 36 ટકા લોકોએ કહ્યું કે રાહુલ ગાંધીની તુલના સદ્દામ હુસૈન સાથે કરવી યોગ્ય છે. જ્યારે 64 ટકા લોકો માને છે કે રાહુલ ગાંધીની તુલના સદ્દામ હુસૈન સાથે કરવી ખોટુ છે.


રાહુલ ગાંધીની સરખામણી સદ્દામ હુસૈન સાથે કરવી યોગ્ય કે ખોટુ ?


સ્ત્રોત- સી વોટર
યોગ્ય - 36%
ખોટુ - 64%


આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીને સદ્દામ હુસૈન કહ્યા હતા

ગુજરાતની ચૂંટણીમાં નેતાઓ પર અંગત નિવેદનો પણ કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં  ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અમદાવાદમાં એક જાહેર સભા દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પૂર્વ ઈરાકી સરમુખત્યાર "સદ્દામ હુસૈન" જેવા દેખાય છે. જો તેમણે સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ કે મહાત્મા ગાંધીની જેમ તેમનો દેખાવ બદલ્યો હોત તો સારું થાત. વાસ્તવમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન દાઢી રાખતા જોવા મળ્યા હતા. હિમંતા બિસ્વા સરમાના નિવેદનની કોંગ્રેસ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

શું રાહુલ ગાંધીના પ્રચારથી ગુજરાતમાં માહોલ બદલાશે ? સર્વેમાં સામે આવ્યું સત્ય

સી-વોટરના સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું રાહુલ ગાંધીના પ્રચારથી ગુજરાતમાં માહોલ બદલાશે ? આ પ્રશ્નના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક રહ્યા છે. સર્વેમાં 41 ટકા લોકોએ કહ્યું કે રાહુલના પ્રચારથી ગુજરાતનો માહોલ બદલાશે. જ્યારે 59 ટકા લોકો માને છે કે રાહુલના પ્રચારથી ગુજરાતનો માહોલ બદલાશે નહીં.

 

નોંધ: સી-વોટરે આ સર્વે એબીપી સમાચાર માટે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી સમાચાર આ માટે જવાબદાર નથી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget