શોધખોળ કરો

BOTAD : બોટાદ લઠ્ઠાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી, તપાસ માટે SITની રચના, FSLની પણ મદદ લેવાશે

Botad News : બોટાદમાં લઠ્ઠાકાંડમાં પોલીસે દારૂ વેચનારા કેટલાક બુટલેગરોની ધરપકડ કરી છે.

Botad : બોટાદના બરવાળા અને અમદાવાદના ધંધુકામાં બનેલા લઠ્ઠાકાંડથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં 7થી વધુ લોકોના મોટ થયા છે અને આ આંકડો હજી પણ વધી શકે છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસતંત્ર દોડતું થયું છે. જો કે પહેલા પોલીસ પર નિષ્ક્રિયતાના આરોપ લાગ્યા હતા. 

SIT ની રચના 
બોટાદના લઠ્ઠાકાંડઆ પડઘા સમગ્ર રાજ્યમાં પડયા છે. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આ લઠ્ઠાકાંડની તપાસ માટે ખાસ તપાસ ટીમ એટલે કે SITની રચના કરી છે. DYSPની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ SIT આ મામલામાં તપાસ કરશે અને જવાબદાર તમામ સામે પગલાં લેવામાં આવશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. 

FSLની મદદ લેવાશે 
બોટાદમાં લઠ્ઠાની આશંકાએ લોકોના થયેલા મોતની તપાસમાં FSLની મદદ લેવાશે.મૃતકોના વિસેરા FSLમાં આવશે. ધંધુકા ખાતે થયેલા પોસ્ટ મોર્ટમ બાદ વિસેરા FSLમાં મોકલાશે. FSLના રિપોર્ટ બાદ સાચુ  કારણ સત્તાવાર જાહેર થશે.

દારૂ વેચનારાઓની ધરપકડ 
મળતી માહતી મુજબ ધંધુકામાં દેશી દારૂ બનાવનારા અને વેચનારા કેટલાક લોકોની પોલીસે ધરપકડ કરી છે.  

ભાવનગરથી IG અને પોલીસ સાથે ડોક્ટર ટીમ બરવાળામાં  
બોટાદના રોજીદ ગામે ઝેરી લઠ્ઠા કાંડ સંદર્ભે ભાવનગરથી ડોક્ટરની ટીમ બરવાળા પહોંચી હતી. આ સાથે જ ભાવનગરથી IG, LCB, SOGની ટીમ પણ આવી પહોચી હતી. દેશી દારૂ પીવાના કારણે મોત થયા હોવાની ઘટનાના પડઘા પુરા રાજ્યમાં જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : 

BOTAD : બોટાદ અને ધંધુકામાં લઠ્ઠાકાંડથી હાહાકાર, 7 થી વધુના થયા મોત, જાણો સમગ્ર વિગત

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget