શોધખોળ કરો

કેંદ્રીય સ્વાસ્થ્ય વિભાગે કહ્યું,  ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું

ગુજરાતમાં રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે..આ વાત ખુદ આરોગ્ય વિભાગે સ્વીકારી છે..કેંદ્રીય આરોગ્ય વિભાગે દાવો કર્યો કે, ગુજરાતમાં કોરોનાનો પોઝિટિવીટી રેટ 0.19 ટકાથી વધીને 0.54 ટકા પહોંચ્યો છે.

ગુજરાતમાં રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે..આ વાત ખુદ આરોગ્ય વિભાગે સ્વીકારી છે..કેંદ્રીય આરોગ્ય વિભાગે દાવો કર્યો કે, ગુજરાતમાં કોરોનાનો પોઝિટિવીટી રેટ 0.19 ટકાથી વધીને 0.54 ટકા પહોંચ્યો છે. રાજ્યમાં એક અઠવાડિયામાં જ કોરોના સંક્રમણ સાડા ત્રણ ગણુ વધી ગયું છે..અગાઉ અઠવાડિયામાં 495 કેસ આવતા હતા..તે આજે વધીને એક હજાર 711 થયા છે..આમ રાજ્ય માટે કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે.

ગયા અઠવાડિયે ભારતમાં દરરોજ સરેરાશ 8,000 થી વધુ કેસ નોંધાયા હતા. એકંદરે, કોરોના પોઝીટીવીટી દર 0.92 ટકા છે. 26 ડિસેમ્બરથી દેશમાં દરરોજ 10,000 કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, મિઝોરમના 6 જિલ્લા, અરુણાચલ પ્રદેશનો એક જિલ્લો, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 8 જિલ્લાઓમાં 10 ટકાથી વધુનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ નોંધવામાં આવી રહ્યો છે. 14 જિલ્લામાં સાપ્તાહિક કેસ પોઝિટિવિટી દર 5-10 ટકાની વચ્ચે છે.

 લવ અગ્રવાલે કહ્યું, ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 961 કેસ છે, જેમાંથી 320 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમણે કહ્યું કે ભારતમાં લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું સરકાર 10 જાન્યુઆરીથી શરૂ થતા પ્રીકોશનરી ડોઝ લેવા માટે એસએમએસ મોકલીને વૃદ્ધોને યાદ અપાશે.

મૃત્યુની તીવ્રતા ઘટાડવા માટે પ્રીકોશનરી ડોઝ

ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે તમામ રસી ભલે તે ભારત, ઈઝરાયેલ, અમેરિકા, યુરોપ, બ્રિટન કે ચીનની હોય. તેમનું કાર્ય મુખ્યત્વે બીમારીને મોડિફાઈ કરવાનું છે. તે ચેપ અટકાવતા નથી. પ્રીકોશનરી ડોઝ મુખ્યત્વે ચેપ, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુની તીવ્રતા ઘટાડવા માટે છે. તેમણે કહ્યું કે, રસીકરણ પહેલા અને પછી માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે અને સામૂહિક મેળાવડા ટાળવા જોઈએ. કોરોના વાયરસના અગાઉના અને હાલમાં ફેલાતા પ્રકારો માટે સમાન છે. હોમ આઇસોલેશન એ એક મહત્વપૂર્ણ સ્તંભ બન્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
SEBI એ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર, હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવું સરળ થઈ ગયું
SEBI એ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર, હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવું સરળ થઈ ગયું
'બંધ કરી દઇશું મુલ્લા બનાવવાની દુકાન અને ચાર લગ્નનો ધંધો, જો.......', બિહારમાં બોલ્યા આસામની CM હિમંત સરમા
'બંધ કરી દઇશું મુલ્લા બનાવવાની દુકાન અને ચાર લગ્નનો ધંધો, જો.......', બિહારમાં બોલ્યા આસામની CM હિમંત સરમા
પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા 14365 ઉમેદવારોની અરજી થઈ રદ્દ, જુઓ તમારું નામ તો નથીને યાદીમાં
પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા 14365 ઉમેદવારોની અરજી થઈ રદ્દ, જુઓ તમારું નામ તો નથીને યાદીમાં
સાવધાન, આજે આ જગ્યાઓ પર 47 ડિગ્રી સુધી પહોંચશે તાપમાનનો પારો, સરકારે લોકોને ઘરમાં જ રહેવા આપી સૂચના
સાવધાન, આજે આ જગ્યાઓ પર 47 ડિગ્રી સુધી પહોંચશે તાપમાનનો પારો, સરકારે લોકોને ઘરમાં જ રહેવા આપી સૂચના
Embed widget