શોધખોળ કરો

Gujarat Politics: નારાજ મુમતાઝ પટેલ વિશે, AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

ગુજરાત લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંઘન જાહેર કરતા ભરૂચની કોંગ્રેસની બેઠક આમ આદમી પાર્ટીને ફાળે જતાં મુમતાઝ પટેલ નારાજ થયા છે. આ મુદ્દે ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે.

Gujarat Politics:લાંબા સમયથી ચાલી રહેલી અવઢવ બાદ  બાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે 2024ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન થઈ ચૂક્યું છે. ત્યારે ભરૂચ બેઠક ચૈતર વસાવાને કારણે પહેલેથી જ ચર્ચામાં હતી એવામાં હવે ગઠબંધન થતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતા ગઠબંધન કરતા 2 સીટ આમ આદમીને ફાળવી છે. જેમાં ભાવનગર અને ભરૂચનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે,  કૉંગ્રેસ તરફથી આ બેઠક પર પહેલેથી જ પોતાનો દાવો કરી રહેલા કૉંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલ આ નિર્ણયથી નારાજ છે. ત્યારે હવે તેમને મનાનવવાના પ્રયાસો થઇ રહ્યાં છે.

આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું  છે. મીડિયા સમક્ષ રૂબરૂ થતાં તેમણે જણાવ્યું છે કે, ગઠબંધન બાદ દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ નારાજ છે. તેમની નારાજગી દૂર કરવા માટે બેઠક કરીશું અને વાતચીત કરીને મુમતાઝની નારાજગી દૂર કરીશું.  

ઉલ્લખનિય છે કે,  આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા દરમિયાન ચૈતર વસાવાને ફુલહાર પહેરાવની આવકાર આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ પર સમજૂતી થઈ છે. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાંચ રાજ્યો માટે સીટ વિતરણની જાહેરાત કરવામાં આવી છે. AAP અને કોંગ્રેસ વચ્ચે દિલ્હી, હરિયાણા, ગોવા, ગુજરાત અને ચંદીગઢની બેઠકોને લઈને પરસ્પર સમજૂતી થઈ છે.   

કોણ ક્યાથી લડશે ચૂંટણી

આપને જણાવી દઈએ કે, દિલ્હીની સાત લોકસભા સીટોમાંથી આમ આદમી પાર્ટી ચાર સીટો પર ચૂંટણી લડશે અને ત્રણ સીટો પર કોંગ્રેસના ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.

દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો

AAP દિલ્હીમાં ચાર સીટો પર ચૂંટણી લડશે

  • નવી દિલ્હી
  • પશ્ચિમ દિલ્હી
  • દક્ષિણ દિલ્હી
  • પૂર્વ દિલ્હી

કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે

  • ચાંદની ચોક
  • ઉત્તર પૂર્વ
  • ઉત્તર પશ્ચિમ

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે

કોંગ્રેસ- 24

AAP- 2 (ભરૂચ અને ભાવનગર)

હરિયાણામાં લોકસભાની 10 બેઠકો

કોંગ્રેસ 9 બેઠકો પર ચૂંટણી લડશે

AAP એક બેઠક (કુરુક્ષેત્ર) પર ચૂંટણી લડશે

આ નિર્ણય ચંદીગઢ અને ગોવાની સીટો પર લેવામાં આવ્યો છે.કોંગ્રેસના ઉમેદવાર ચંડીગઢમાં ચૂંટણી લડશે.કોંગ્રેસ ગોવામાં બંને સીટો પર ચૂંટણી લડશે.

                




 

 

 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget