શોધખોળ કરો

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ યાત્રાધામ ડાકોરની મુલાકાતે, કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે હતા.  જ્યાં તેમણે  કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

ડાકોર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે હતા.  જ્યાં તેમણે  કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે હતા. જ્યાં તેમણે સૌપ્રથમ કરોડોના ખર્ચે બનેલા ડાકોર માટે મહત્વપૂર્ણ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું.  આ ઓવરબ્રિજ લોકાર્પણ સમયે જિલ્લાના તમામ ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી.  ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના કુલ ₹352 કરોડથી વધુના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું.

ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યા બાદ રણછોડજીની રથયાત્રાના રૂટ ઉપર આવેલા સભા મંડપમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા. હજારોની સંખ્યામાં આવેલા તેમના સમર્થકોને મુખ્યમંત્રીએ સંબોધ્યા હતા ત્યારબાદ જિલ્લાના 222.89 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હૂત કર્યું હતું અને 230.09 કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલનો કાફલો રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યો હતો. 

ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલનો કાફલો રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યો હતો.  ભગવાન રાજા રણછોડના દર્શન કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધન્યતા અનુભવી હતી,  ત્યારબાદ ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવેલા નવતર પ્રયોગ શ્રી કૃષ્ણનો પ્રસાદ સુદામાના ઘર સુધી ધજા ફરકાવી ખુલ્લો મુક્યો હતો.  આ નવતર પ્રયોગમાં ટેમ્પલ કમિટી દ્વારા ભગવાનને ધરાવવામાં આવેલ રાજભોગ પ્રસાદીને ગામડાના લોકો સુધી પહોંચાડવામાં આવશે.  આ નવતર પ્રયોગ અત્યારે તો મહિનામાં એક વખત કરવામાં આવશે પરંતુ ટેમ્પલ કમિટીનું સ્વપ્ન છે કે આ પ્રસાદને રોજેરોજ ગામડાના લોકો સુધી પહોંચાડવામાં આવે.  આ રાજભોગ પ્રસાદીમાં આશરે 60 થી 70 લોકો ભરપેટ જમી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.  

ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના કુલ ₹352 કરોડથી વધુના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. ડાકોર ખાતે આયોજિત સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણ, પંકજ દેસાઈ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial              

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Embed widget