શોધખોળ કરો

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ યાત્રાધામ ડાકોરની મુલાકાતે, કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે હતા.  જ્યાં તેમણે  કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

ડાકોર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે હતા.  જ્યાં તેમણે  કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે હતા. જ્યાં તેમણે સૌપ્રથમ કરોડોના ખર્ચે બનેલા ડાકોર માટે મહત્વપૂર્ણ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું.  આ ઓવરબ્રિજ લોકાર્પણ સમયે જિલ્લાના તમામ ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી.  ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના કુલ ₹352 કરોડથી વધુના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું.

ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યા બાદ રણછોડજીની રથયાત્રાના રૂટ ઉપર આવેલા સભા મંડપમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા. હજારોની સંખ્યામાં આવેલા તેમના સમર્થકોને મુખ્યમંત્રીએ સંબોધ્યા હતા ત્યારબાદ જિલ્લાના 222.89 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હૂત કર્યું હતું અને 230.09 કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલનો કાફલો રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યો હતો. 

ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલનો કાફલો રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યો હતો.  ભગવાન રાજા રણછોડના દર્શન કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધન્યતા અનુભવી હતી,  ત્યારબાદ ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવેલા નવતર પ્રયોગ શ્રી કૃષ્ણનો પ્રસાદ સુદામાના ઘર સુધી ધજા ફરકાવી ખુલ્લો મુક્યો હતો.  આ નવતર પ્રયોગમાં ટેમ્પલ કમિટી દ્વારા ભગવાનને ધરાવવામાં આવેલ રાજભોગ પ્રસાદીને ગામડાના લોકો સુધી પહોંચાડવામાં આવશે.  આ નવતર પ્રયોગ અત્યારે તો મહિનામાં એક વખત કરવામાં આવશે પરંતુ ટેમ્પલ કમિટીનું સ્વપ્ન છે કે આ પ્રસાદને રોજેરોજ ગામડાના લોકો સુધી પહોંચાડવામાં આવે.  આ રાજભોગ પ્રસાદીમાં આશરે 60 થી 70 લોકો ભરપેટ જમી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.  

ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના કુલ ₹352 કરોડથી વધુના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. ડાકોર ખાતે આયોજિત સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણ, પંકજ દેસાઈ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial              

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Navsari News : વાંસદાના સરા ગામમાં નિવૃતિ સન્માન સમારોહની આડમાં ધર્માંતરણની પ્રવૃતિ? જાણો શું છે મામલો
Navsari News : વાંસદાના સરા ગામમાં નિવૃતિ સન્માન સમારોહની આડમાં ધર્માંતરણની પ્રવૃતિ? જાણો શું છે મામલો
કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?

વિડિઓઝ

Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
Embed widget