શોધખોળ કરો

હાર્દિક પટેલને ન મળી કોઈ રાહત, જામીનની શરતો હટાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર, જાણો શું છે સમગ્ર મામલો

સુપ્રીમ કોર્ટે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના આદેશની વિરુદ્ધમાં તેમની જામીનની શરતોને હટાવવાનો ઈનકાર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના આદેશની વિરુદ્ધમાં તેમની જામીનની શરતોને હટાવવાનો ઈનકાર કર્યો છે. શરત મુજબ હાર્દિકે ગુજરાત બહાર જતા પહેલા કોર્ટની મંજૂરી લેવી પડશે. 

હાર્દિક પટેલ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલે સુનાવણી દરમિયાન કહ્યું કે મેનકા ગાંધીના કેસમાં તમે નિર્ણય આપ્યો હતો. એવામાં મને વિદેશ જવાનો મૌલિક અધિકાર છે. બેંચે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું અમે નોટિસ જાહેર કરશું. આ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં પણ હાર્દિક જામીનની શરતો હટાવવાની માંગ કરી ચૂક્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેમની માંગ ફગાવી હતી, ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

ક્યારે લગાવાઈ હતી શરતો

રાજ્ય છોડતા પહેલા કોર્ટની પૂર્વ મંજૂરી લેવાની જામીનની શરત જાન્યુઆરી 2020માં હાર્દિક પટલે પર લગાવાઈ હતી. આ કેસ 2015માં દાખલ કરવામાં આવેલી એક ફરિયાદના સંબંધમાં હતો અને હાર્દિક અમદાવાદની એક નીચલી કોર્ટમાં હાજર નહોતા થયા. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.


આ છે સમગ્ર મામલો

કેસ પાટીદાર આંદોલન સાથે સંબંધ ધરાવે છે જેમાં તેમના પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. નીચલી કોર્ટે તેમને જામીન આપતા સમયે શરત રાખી હતી કે તેમણે ગુજરાતની સ્થાનીય સરહદ છોડતા પહેલા કોર્ટની પહેલા મંજૂરી લેવી પડશે.  હાર્દિક પટેલે અગાઉ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીનની શરતે 12 અઠવાડિયાના સમયગાળા માટે કામચલાઉ સસ્પેન્શનની માંગણી કરી હતી. ત્યારે કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે તે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી માટે પ્રચાર કરવા માંગે છે. સપ્ટેમ્બર 2020 માં, તેમની અરજી નીચલી અદાલત દ્વારા નકારી કાઢવામાં આવી હતી, ત્યારબાદ હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં નિર્ણયને પડકાર્યો હતો.

રાજ્ય છોડતા પહેલા કોર્ટની પૂર્વ મંજુરી લેવાની શરત 2020માં લાગુ કરવામાં આવી હતી.2015માં હાર્દિક સામે પાટીદાલ આંદોલનના સંદર્ભમાં ફરિયાદ થઈ હતી.જેની તેઓ અમદાવાદની નિચલી કોર્ટમાં હાજર નહોતા થયા.તે વખતે હાર્દિક પર દેશદ્રોહનો આરોપ લગાવાયો હતો.નીચલી કોર્ટે જામીન આપતી વખતે શરત મુકી હતી કે, રાજ્ય છોડતા પહેલા કોર્ટની મંજૂરી લેવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget