શોધખોળ કરો

Loksabha Election 2024: ગુજરાત કૉંગ્રેસના નેતાએ કહ્યું,'ભાજપના વળતા પાણી, ગભરાઈને ઉમેદવારો હટાવવા આદેશ કર્યો'

ગુજરાતના  રાજકારણને લઇ  મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી છે.

ગાંધીનગર: ગુજરાતના  રાજકારણને લઇ  મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી છે. વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈનકાર કરતા કૉંગ્રેસ દ્વારા ભાજપ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ભાજપના ઉમેદવારોએ અંગત કારણોસર ચૂંટણી લડવાની પાડી ના પાડી હોવાનું સામે આવ્યું છે. 

કૉંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાની વાતો કરી રહ્યા છે, બીજી તરફ ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના  વળતા પાણી જોવા મળી રહ્યા છે. 

તુષાર ચૌધરીએ વધુમાં કહ્યું કેપીછેહઠ  કરનાર બંને ઉમેદવારોના સોશિયલ મીડિયામાં  શબ્દો એક સરખા છે.  ઉમેદવારો હટ્યા નથી પરંતુ ભાજપે ગભરાઈને હટાવવા માટે આદેશ કર્યા છે.  ભાજપને કૉંગ્રેસ યુક્ત ભાજપ બનાવી આયાતીઓને મોટા હોદ્દાઓ આપવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકરોની ઈચ્છાઓ પૂરી નહિ થતા આક્રોશ બહાર આવવાની શરૂઆત થઈ છે.  ભાજપ આક્રોશને અટકાવશે નહી તો આગામી સમયમાં આક્રોશ વિસ્ફોટમાં પરિણમશે.  કૉંગ્રેસના ઉમેદવાર જ એટલા પાવરફુલ છે આજે ભીખાજી એ ચૂંટણી લડવાની ના પાડી છે.  કાલે બીજા કોઈ આવે તે પણ કદાચ હટી જાય તો નવાઈ નહી.  

Lok Sabha: રંજનબેન ભટ્ટે અચાનક કેમ છોડ્યું વડોદરાનું ચૂંટણી મેદાન, ખુદ રંજનબેને કર્યો ખુલાસો, શું કહ્યું જાણો....

વડોદરા લોકસભા ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ મળ્યા બાદ કેમ ચૂંટણી મેદાન અચાનક છોડ્યુ તે અંગે રંજનબેન ભટ્ટે મોટો દાવો કર્યો છે કે, મે જાતે જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પક્ષના કહેવાથી નહીં, મારી મરજીથી ચૂંટણી નહીં લડું, મારી બદનામીથી મે ઉમેદવારી પરત ખેંચી છે. મારે હવે ચૂંટણી નથી લડવી. છેલ્લા 10 દિવસથી મારી બદનામી થઈ રહી છે. ભરત શાહે મને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. PMએ 10 વર્ષ વડોદરાની જનતાની સેવા કરવાની તક આપી, જે કઈ ચાલી રહ્યું હતું તે બધા જાણે છે. ચૂંટણી નહીં લડવાનો મે નિર્ણય કર્યો છે. મારા લોકોએ મને ખુબ જ પ્રેમ કર્યો છે. મને પાર્ટીએ ચૂંટણી નહીં લડવાનું કહ્યું નથી.  

 

ઉલ્લેખનીય છે કે, વડોદરા લોકસભા બેઠક માટે આ પહેલા હાથ ધરાયેલી સેન્સની પ્રક્રિયામાં કેટલાક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી. જોકે, પાર્ટીએ અંતે ચાલુ સાંસદ રંજનબેન ભટ્ટને ટિકીટ આપી હતી. 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget