શોધખોળ કરો

કોરોના વાયરસને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય: 31 માર્ચ સુધી આખું ગુજરાત લોકડાઉન, તમે જે જાણવા માંગો છે તે

હવે કોરોના વાયરસને લઇને ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી 31 માર્ચ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું છે.

અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધીના કોરોનાના 30 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ત્યારે અગાઉ જે જિલ્લામાંથી કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં તે જિલ્લાઓમાં લોકડાઉનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે ત્યારે હવે કોરોના વાયરસને લઇને ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી 31 માર્ચ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું છે. આ નિર્ણય ગુજરાતના ડીપીજી દ્વારા લેવામાં આવ્યો હતો. ડીજીપી શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સના મહત્વના અંશો પર એક નજર કરો. સોમવાર રાતે 12 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવે છે. આ આદેશનું રાત્રે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી ચુસ્ત અમલીકરણ કરવામાં આવશે. આ માટેનું વિગતવારનું અધિકૃત જાહેરનામું ગૃહ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ છે. આવા લોકડાઉનમાં રાજ્યની અન્ય રાજ્યો સાથેની તમામ આંતરરાજ્ય બોર્ડરો સીલ કરવામાં આવનાર છે. આગળ જણાવ્યા પ્રમાણેની આવશ્યક બાબતો સિવાયની તમામ અવર જવર બંધ કરવામાં આવશે . તમામ પ્રકારના માલવાહક વાહનો Transport / Goods Vehicle (કાર્ગો સહિત ) રાબેતા મુજબ ચાલુ રહેશે જેથી તમામ જીવન જરૂરીયાતની વસ્તુઓની અછત ન પડે. જે સેવાઓ-વ્યક્તિઓને આ લોકડાઉન લાગુ નહીં પડે તે નીચે પ્રમાણે છે. જે મેડીકલ સ્ટોર છે કરિયાણાની દુકાનો , દુધ - શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જ જરૂરી સરકારી સેવાઓ વિગેરે જેવી આવશ્યક સેવાઓ ચાલુ નિયમિત રીતે ચાલુ રહેશે . આ સેવાઓના કેન્દ્રો અથવા દુકાનોને કોઇ અસર નહીં થાય અને આ સેવાઓ માટે Transportની વ્યવસ્થા પણ ચાલુ રહેશે. ટેક્ષી, કેબ, રીક્ષા, લકઝરી બસ, પબ્લિક ટ્રાન્સપોટેશન બંધ રહેશે. ખાનગી વાહનો ટુ વ્હીલર્સ-ફોર વ્હીલર્સની અવરજવર ઓછી કરવાના હેતુથી ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં માત્ર બે વ્યકિત જ મુસાફરી કરી શકશે. આ નિર્ણય જનતાના હીતમાં લેવામાં આવે્યો છે. જેથી આ નિર્ણયનો અમલ કરાવવા માટે પોલીસને તમામ પ્રકારે સહયોગ આપવા આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે . સ્થાનિક કક્ષાએથી દરેક પોલીસ સ્ટેશન દ્વારા પણ આ લોકડાઉનનો અમલ કરાવવા માટે પણ પગલાં લેવામાં આવશે જેને પણસહયોગ આપવો. જે લોકો દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે અથવા પોલીસને સહયોગ કરવામાં નહીં આવે તેની સામે ગુનો દાખલ કરવા સહિતના કાયદેસરના પગલાં લેવામાં આવશે. લોકડાઉનના અસરકારક અમલીકરણ કરવા માટે અલગથી જે ફોર્સ ફાળવવામાં આવેલ છે , તે નીચે પ્રમાણે છે. રાજ્ય ભરમાં SRPFની કુલ ૬ કંપનીઓ ફાળવવામાં આવેલ છે. ઉપરાંત RAFની 4 કંપની ફાળવવા પણ આયોજન કરવામાં આવેલ છે. લોકડાઉનાQuarantine સંદર્ભે હાલ સુધી લેવાયેલ કાયદેસરના પગલાંની વિગત - ક . 188 ના જાહેરનામાના ભંગ બદલ ગુના - 62 દાખલ કરવામાં આવેલ છે. કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદાના ભંગ બદલ ગુના - 18 દાખલ કરવામાં આવેલ છે . ( IPC - 269 , 270 , 271 )
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget