શોધખોળ કરો

Gujarat: કઈ જ્ઞાતિને કેટલું પ્રતિનિધિત્વ મળશે ? દાદા સરકારના નવા મંત્રીમંડળને લઈ EXCLUSIVE જાણકારી

Gujarat Cabinet Expansion: દાદા સરકારના નવા મંત્રીમંડળને લઇને EXCLUSIVE જાણકારી સામે આવી છે, જે અનુસાર, આજે દાદા સરકારમાં મુખ્યમંત્રી સહિત છ પાટીદાર મંત્રીઓ શપથ ગ્રહણ કરશે

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઇને એક પછી એક જાણકારી સામે આવી રહી છે, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં ગુજરાતમાંથી તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે. તાજા માહિતી પ્રમાણે, અત્યાર સુધી કુલ 25 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ થવા માટે ફોન આવી ચૂક્યા છે. 

દાદા સરકારના નવા મંત્રીમંડળને લઇને EXCLUSIVE જાણકારી સામે આવી છે, જે અનુસાર, આજે દાદા સરકારમાં મુખ્યમંત્રી સહિત છ પાટીદાર મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. દાદા સરકારમાં OBCના સાત ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. દાદા સરકારમાં ચાર આદિવાસી નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. આ ઉપરાંત દાદા સરકારમાં અનુસૂચિત જાતિના ત્રણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળશે, દાદા સરકારમાં એક અનાવિલ બ્રાહ્મણને સ્થાન મળશે. જ્યારે જૈન સમાજમાંથી હર્ષ સંઘવીને સ્થાન આપવામાં આવશે. દાદા સરકારમાં ક્ષત્રિય સમાજમાંથી રીવાબા જાડેજાને સ્થાન મળશે.

ખાસ વાત છે કે, નવા મંત્રીમંડળમાં ચાર આદિવાસી નેતાઓનો સમાવેશ થશે. જેમાં પી.સી.બરંડા, જયરામ ગામિત, નરેશ પટેલ, રમેશ કટારાનો સમાવેશ છે. અત્યાર સુધીમાં ત્રણ અનુસૂચિત જાતિના ચહેરાનો મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવી ચર્ચા છે. મનીષાબેન વકીલ, ડૉ. પ્રદ્યુમન વાંજા, દર્શનાબેન વાઘેલાનો સમાવેશ નક્કી છે. સરકારમાં મુખ્યમંત્રી સહિત છ પાટીદાર નેતાને સ્થાન મળશે. કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, જીતુ વાઘાણીને મંત્રી મંડળમાં સ્થાન મળશે. પ્રફુલ્લ પાનસેરિયા અને ઋષિકેશ પટેલને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે. ગુજરાતમાં દાદા સરકારનું નવુ મંત્રીમંડળ કુલ 25 મંત્રીઓનું બની શકે છે, મહત્તમ 27 મંત્રીઓનું મંત્રીમંડળ બની શકે છે. 

મહાત્મા મંદિર ખાતે કડક પોલીસ બંદોબસ્ત
શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.

                                                                                                                                              

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Advertisement

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
Embed widget