શોધખોળ કરો

Gujarat: કઈ જ્ઞાતિને કેટલું પ્રતિનિધિત્વ મળશે ? દાદા સરકારના નવા મંત્રીમંડળને લઈ EXCLUSIVE જાણકારી

Gujarat Cabinet Expansion: દાદા સરકારના નવા મંત્રીમંડળને લઇને EXCLUSIVE જાણકારી સામે આવી છે, જે અનુસાર, આજે દાદા સરકારમાં મુખ્યમંત્રી સહિત છ પાટીદાર મંત્રીઓ શપથ ગ્રહણ કરશે

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઇને એક પછી એક જાણકારી સામે આવી રહી છે, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં ગુજરાતમાંથી તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે. તાજા માહિતી પ્રમાણે, અત્યાર સુધી કુલ 25 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ થવા માટે ફોન આવી ચૂક્યા છે. 

દાદા સરકારના નવા મંત્રીમંડળને લઇને EXCLUSIVE જાણકારી સામે આવી છે, જે અનુસાર, આજે દાદા સરકારમાં મુખ્યમંત્રી સહિત છ પાટીદાર મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. દાદા સરકારમાં OBCના સાત ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. દાદા સરકારમાં ચાર આદિવાસી નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. આ ઉપરાંત દાદા સરકારમાં અનુસૂચિત જાતિના ત્રણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળશે, દાદા સરકારમાં એક અનાવિલ બ્રાહ્મણને સ્થાન મળશે. જ્યારે જૈન સમાજમાંથી હર્ષ સંઘવીને સ્થાન આપવામાં આવશે. દાદા સરકારમાં ક્ષત્રિય સમાજમાંથી રીવાબા જાડેજાને સ્થાન મળશે.

ખાસ વાત છે કે, નવા મંત્રીમંડળમાં ચાર આદિવાસી નેતાઓનો સમાવેશ થશે. જેમાં પી.સી.બરંડા, જયરામ ગામિત, નરેશ પટેલ, રમેશ કટારાનો સમાવેશ છે. અત્યાર સુધીમાં ત્રણ અનુસૂચિત જાતિના ચહેરાનો મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવી ચર્ચા છે. મનીષાબેન વકીલ, ડૉ. પ્રદ્યુમન વાંજા, દર્શનાબેન વાઘેલાનો સમાવેશ નક્કી છે. સરકારમાં મુખ્યમંત્રી સહિત છ પાટીદાર નેતાને સ્થાન મળશે. કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, જીતુ વાઘાણીને મંત્રી મંડળમાં સ્થાન મળશે. પ્રફુલ્લ પાનસેરિયા અને ઋષિકેશ પટેલને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે. ગુજરાતમાં દાદા સરકારનું નવુ મંત્રીમંડળ કુલ 25 મંત્રીઓનું બની શકે છે, મહત્તમ 27 મંત્રીઓનું મંત્રીમંડળ બની શકે છે. 

મહાત્મા મંદિર ખાતે કડક પોલીસ બંદોબસ્ત
શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.

                                                                                                                                              

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget